રાજસ્થાનઃ ભજનલાલ શર્માના શપથવિધી સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોત રહ્યાં હાજર
જયપુરઃ રાજસ્થાનમાં ભાજપના મુખ્યમંત્રી ભજનલાલ શર્માના શપથવિધી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, વિવિધ રાજ્યોના ભાજપના મુખ્યમંત્રીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા અશોક ગહેલોત પણ શપથવિધી સમારોહમાં પહોંચ્યાં હતા. જેથી શપથવિધી સમારોહમાં ઉપસ્થિત મહેમાનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. બીજી […]