અફ્ઘાનિસ્તાન છોડ્યા બાદ અશરફ ગનીનું પહેલું નિવેદન, કહ્યું દેશ ન છોડ્યો હોત તો બરબાદ થઈ જાત કાબુલ
અફ્ઘાનિસ્તાન છોડ્યા બાદ બોલ્યા અશરફ ગની કહ્યું દેશ ન છોડ્યો હોત તો બરબાદ થઈ જાત કાબુલ ખુન-ખરાબાથી કાબુલને બચાવવા લીધુ પગલું: અશરફ ગની નવી દિલ્લી: તાલિબાનની તાકાતને જોઈને દેશ છોડીને ભાગી ગયેલા અફઘાનિસ્તાન રાષ્ટ્રપતિનું નિવેદન આવ્યું છે. તેમણે જણાવ્યું કે જો તેઓ દેશ છોડીને ભાગ્યા ન હોત તો સમગ્ર દેશમાં ખુન-ખરાબાની શરૂઆત થઈ જાત. ગનીએ […]