1. Home
  2. Tag "Ashwini Vaishnav"

લોકસભા ચૂંટણી બાદ ડીપફેક મુદ્દે કાયદો લાવવામાં આવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવએ ડિજીટલ પ્ટેફોર્મ ફેસબુકની મૂળ કંપની મેટા, ગુગલ, અમેઝોન અને માઈક્રોસોફ્ટ સહિત અન્યને આકરી ટકોર કરી છે. તેમણે કહ્યું કે, ડિજીટલ પ્લેટફોર્મ ઉપર જે પણ કન્ટેન્ટ પબ્લિશ થાય છે તેની જવાબદારી લેવાનું શરુ કરે અને સમાજ તથા લોકતંત્રને નુકશાન પહોંચનારી ખોટી માહિતીઓનો સામનો કરવા માટે ટેકનીકલી અ વ્યાવસાયિક પ્રક્રિયા […]

બુલેટ ટ્રેન: 290.64 કિમી પિઅર ફાઉન્ડેશન અને 267.48 કિમી પિઅર કન્સ્ટ્રક્શન પૂર્ણ

નવી દિલ્હીઃ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટની મંજૂર કિંમત રૂ. 1,08,000 કરોડ છે. અત્યાર સુધીમાં, 290.64 કિમી પિઅર ફાઉન્ડેશન, 267.48 કિમી પિઅર કન્સ્ટ્રક્શન, 150.97 કિમી ગર્ડર કાસ્ટિંગ અને 119 કિમી ગર્ડર લોંચિંગ પૂર્ણ થયું છે. અપેક્ષિત સમયરેખા અને અંતિમ ખર્ચ તમામ કોન્ટ્રાક્ટ પેકેજો આપ્યા પછી જ નક્કી કરી શકાય છે. રેલ્વે, સંચાર અને ઈલેક્ટ્રોનિક […]

દેશમાં 1લી ડિસેમ્બરથી સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં થશે મોટા ફેરફાર

નવી દિલ્હીઃ 1 ડિસેમ્બરથી સરકાર સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ નિયમો પહેલા 1 ઓક્ટોબર, 2023 થી લાગુ થવાના હતા, પરંતુ સરકારે તેને બે મહિના લંબાવી 1 ડિસેમ્બરથી લાગુ કરવાની તૈયારી દર્શાવી હતી. નવા નિયમ અનુસાર, સિમ વેચનારા ડીલરોએ તેમનું પોલીસ વેરિફિકેશન અને બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું પડશે. આ ઉપરાંત સિમ વેચવા […]

ચીનને પછાડી આગળ વધી રહ્યું છે ભારત,અશ્વિની વૈષ્ણવે કહ્યું- દેશમાં 99 ટકા મોબાઈલ બને છે

દિલ્હી: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતમાં ઉપયોગમાં લેવાતા 99 ટકાથી વધુ મોબાઈલ ફોન દેશમાં જ બને છે. તેમણે માહિતી આપી હતી કે દેશમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીએ 44 બિલિયન ડોલરનો આંકડો પાર કર્યો છે. વાસ્તવમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તમિલનાડુના હોસુરમાં ટાટા આઈફોન પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેણે મીડિયા સાથે વાત કરી. […]

અશ્વિની વૈષ્ણવે કહ્યું,’પીએમ મોદીના નેતૃત્વમાં ટેલિકોમ સેક્ટરની તસવીર બદલાઈ ગઈ’

ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની 7મી આવૃત્તિનું ઉદ્ઘાટન    પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું ઉદ્ઘાટન    અશ્વિની વૈષ્ણવે કહી આ વાત  દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની 7મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ વડાપ્રધાનને તેમની કંપની દ્વારા ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં કરવામાં આવી રહેલા કામ વિશે […]

ભારતીય રેલવેમાં એક વર્ષમાં 6.5 અરબ મુસાફરોએ કર્યો પ્રવાસ

નવી દિલ્હીઃ દેશમાં ભારતીય રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધાઓમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે, આ ઉપરાંત કનેક્ટીવીટીમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે, એટલું જ નહીં કાર્ગો સેવામાં પણ વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં . રેલવેએ 1509 મિલિયન ટનનો વિક્રમી કાર્ગો લોડ કર્યો હતો અને આશરે 6.5 અબજ મુસાફરોનું વહન કર્યું હતું. […]

કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે Nokia 6G પ્રયોગશાળાનું કર્યું ઉદ્ઘાટન

દિલ્હી: ભારતને ભાવિ ટેક્નોલોજીમાં આગળ લઈ જવા અને માત્ર વપરાશકર્તા નહીં પણ અગ્રણી બનવા માટે દેશની પ્રથમ લાઈવ 6G પ્રયોગશાળા ગુરુવારે બેંગલુરુમાં લોન્ચ કરવામાં આવી હતી. કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ Nokia 6G પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું. આના દ્વારા, શિક્ષણવિદોથી લઈને સ્ટાર્ટઅપ્સ સુધીના દરેક વ્યક્તિ ટેક્નોલોજીના વિકાસ સાથે સંબંધિત કાર્ય અને સંશોધન પ્રવૃત્તિઓ હાથ ધરી […]

ભારતમાં ડિજીટલ છેતરપીંડી અટકાવવા માટે અત્યાર સુધીમાં 52 લાખ મોબાઈલ કનેક્શન બંધ કરાયાં

નવી દિલ્હીઃ ભારતમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધતા હજારો લોકો ઓનલાઈન બેંકીગનો ઉપયોગ કરી રહ્યાં છે, બીજી તરફ સાયબર ઠગો પણ સક્રિય બન્યાં છે. જેથી મોદી સરકારે પણ હવે સાયબર ઠગો સામે કાનૂની કાળિયો કરવા માટે રણનીતિ તૈયાર કરી છે. મોદી સરકારે સાઈબર ક્રાઈમ, છેતરપીંડી તેમજ બોગસ ફોન કોલ્સના બનાવો અટકાવવા રૂપરેખા તૈયાર કરી છે. દરમિયાન […]

સિગ્નલિંગ સર્કિટમાં ખામીના કારણે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દૂર્ઘટના સર્જાઈ હતી

નવી દિલ્હીઃ રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ‘સિગ્નલિંગ-સર્કિટ-ચેન્જ‘માં ખામીને કારણે 2 જૂને ઓડિશાના બાલાસોર જિલ્લામાં ખોટા સિગ્નલને કારણે ટ્રિપલ ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં 295 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં રેલવેમાં સિગ્નલ નિષ્ફળતાના 13 કેસ નોંધાયા છે, પરંતુ એક પણ ઈન્ટરલોકિંગ સિગ્નલ સિસ્ટમમાં […]

માર્ચ 2024 સુધીમાં વંદે ભારત સ્લીપર ટ્રેનો પાટા પર દોડતી જોવા મળશે

ભોપાલઃ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, માર્ચ 2024 સુધીમાં વંદે ભારત સ્લીપર ટ્રેનો પાટા પર દોડતી જોવા મળશે. એટલે કે વંદે ભારત ટ્રેન દ્વારા હવે મુસાફરો માત્ર બેસીને જ નહીં પરંતુ સૂઈને પણ મુસાફરીનો આનંદ માણી શકશે. એટલું જ નહીં, મુસાફરો સસ્તા ભાડામાં પણ આ ટ્રેનોમાં મુસાફરી કરી શકશે. રેલવે મંત્રીએ જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code