1. Home
  2. Tag "Ashwini Vaishnav"

રાષ્ટ્રના 360 ડિગ્રી વિકાસમાં ઉભરતાં સ્ટાર્ટઅપનું મહત્વનું યોગદાન: અશ્વિની વૈષ્ણવ

અમદાવાદઃ ડિજિટલ ઈન્ડિયા વીક-૨૦૨૨ અંતર્ગત કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક એન્ડ આઈ.ટી મંત્રી અશ્વિની વૈષ્ણવના અધ્યક્ષસ્થાને મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સ્ટાર્ટઅપ કોન્ફરન્સ યોજાઈ. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતુ કે,  રાષ્ટ્રના 360 ડિગ્રી વિકાસમાં ઉભરતાં સ્ટાર્ટઅપનું મહત્વનું યોગદાન છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાને કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ પહેલ ગણાવતા મંત્રી  વૈષ્ણવે  ઉમેર્યું કે, ઉદ્યોગ સાહસિકોને સપોર્ટ આપવા, એક મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવવા તેમજ […]

દૂરસંચાર ક્ષેત્રે આવશે અનેક બદલાવ, જૂના કાયદા કરાશે નાબૂદ, જાણો મોદી સરકારની તૈયારી

ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં થશે બદલાવ 100 વર્ષથી પણ જૂના કાયદા બદલવાની તૈયારીમાં સરકાર આગામી વર્ષે 5G લૉંન્ચ કરવાની પણ વિચારણા નવી દિલ્હી: ટેલિકોમ્યુનિકેશન સેક્ટરને લઇને મોદી સરકાર હવે કેટલાક જૂના કાયદામાં બદલાવ માટે યોજના બનાવી રહી છે. સરકાર હવે કંપનીઓનું એકીકરણ કરવાની યોજના બનાવી રહી છે અને તેના વિસ્તરણ માટેની પણ બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી રહી […]

દેશમાં 150 રેલવે સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવશે: અશ્વિની વૈષ્ણવ

નવી દિલ્હી: દેશમાં રેલવે સ્ટેશનોને હાઇ સ્પીડ કોરિડોર સાથે જોડવામાં આવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તે ઉપરાંત તેમણે કહ્યું હતું કે, 150 રેલવે સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, દેશના કુલ 150 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ કરવામાં આવશે. જ્યારે 300 સ્ટેશનોને હાઇ સ્પીડ કોરિડોર સાથે જોડવામાં […]

કાર્યભાર સંભાળતા જ નવા રેલવે મંત્રી એક્શનમાં આવ્યા, લીધો આ નિર્ણય

કાર્યભાર સંભાળતા જ એક્શનમાં આવ્યા નવા રેલવે મંત્રી રેલવે મંત્રીએ સ્ટાફના કામકાજના સમયગાળામાં કર્યો ફેરફાર હવે રેલવે મંત્રીનો સ્ટાફ હવે 2 શિફ્ટમાં કામ કરશે નવી દિલ્હી: મોદી કેબિનેટના વિસ્તરણ બાદ નવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. કાર્યભાર સંભાળતા જ રેલવે મંત્રીએ સૌથી પહેલા પોતાના સ્ટાફનો કામ કરવાનો સમય બદલી નાંખ્યો. હવે રેલવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code