1. Home
  2. Tag "Ashwini Vaishnav"

ભારતીય રેલવેમાં એક વર્ષમાં 6.5 અરબ મુસાફરોએ કર્યો પ્રવાસ

નવી દિલ્હીઃ દેશમાં ભારતીય રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધાઓમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે, આ ઉપરાંત કનેક્ટીવીટીમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે, એટલું જ નહીં કાર્ગો સેવામાં પણ વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં . રેલવેએ 1509 મિલિયન ટનનો વિક્રમી કાર્ગો લોડ કર્યો હતો અને આશરે 6.5 અબજ મુસાફરોનું વહન કર્યું હતું. […]

કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે Nokia 6G પ્રયોગશાળાનું કર્યું ઉદ્ઘાટન

દિલ્હી: ભારતને ભાવિ ટેક્નોલોજીમાં આગળ લઈ જવા અને માત્ર વપરાશકર્તા નહીં પણ અગ્રણી બનવા માટે દેશની પ્રથમ લાઈવ 6G પ્રયોગશાળા ગુરુવારે બેંગલુરુમાં લોન્ચ કરવામાં આવી હતી. કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ Nokia 6G પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું. આના દ્વારા, શિક્ષણવિદોથી લઈને સ્ટાર્ટઅપ્સ સુધીના દરેક વ્યક્તિ ટેક્નોલોજીના વિકાસ સાથે સંબંધિત કાર્ય અને સંશોધન પ્રવૃત્તિઓ હાથ ધરી […]

ભારતમાં ડિજીટલ છેતરપીંડી અટકાવવા માટે અત્યાર સુધીમાં 52 લાખ મોબાઈલ કનેક્શન બંધ કરાયાં

નવી દિલ્હીઃ ભારતમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધતા હજારો લોકો ઓનલાઈન બેંકીગનો ઉપયોગ કરી રહ્યાં છે, બીજી તરફ સાયબર ઠગો પણ સક્રિય બન્યાં છે. જેથી મોદી સરકારે પણ હવે સાયબર ઠગો સામે કાનૂની કાળિયો કરવા માટે રણનીતિ તૈયાર કરી છે. મોદી સરકારે સાઈબર ક્રાઈમ, છેતરપીંડી તેમજ બોગસ ફોન કોલ્સના બનાવો અટકાવવા રૂપરેખા તૈયાર કરી છે. દરમિયાન […]

સિગ્નલિંગ સર્કિટમાં ખામીના કારણે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દૂર્ઘટના સર્જાઈ હતી

નવી દિલ્હીઃ રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ‘સિગ્નલિંગ-સર્કિટ-ચેન્જ‘માં ખામીને કારણે 2 જૂને ઓડિશાના બાલાસોર જિલ્લામાં ખોટા સિગ્નલને કારણે ટ્રિપલ ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં 295 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં રેલવેમાં સિગ્નલ નિષ્ફળતાના 13 કેસ નોંધાયા છે, પરંતુ એક પણ ઈન્ટરલોકિંગ સિગ્નલ સિસ્ટમમાં […]

માર્ચ 2024 સુધીમાં વંદે ભારત સ્લીપર ટ્રેનો પાટા પર દોડતી જોવા મળશે

ભોપાલઃ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, માર્ચ 2024 સુધીમાં વંદે ભારત સ્લીપર ટ્રેનો પાટા પર દોડતી જોવા મળશે. એટલે કે વંદે ભારત ટ્રેન દ્વારા હવે મુસાફરો માત્ર બેસીને જ નહીં પરંતુ સૂઈને પણ મુસાફરીનો આનંદ માણી શકશે. એટલું જ નહીં, મુસાફરો સસ્તા ભાડામાં પણ આ ટ્રેનોમાં મુસાફરી કરી શકશે. રેલવે મંત્રીએ જણાવ્યું […]

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ બાલાસોરની લેશે મુલાકાત,ટ્રેનમાં મદદ કરનાર લોકો સાથે મુલાકાત કરશે

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ બાલાસોરની લેશે મુલાકાત ટ્રેનમાં મદદ કરનાર લોકો સાથે મુલાકાત કરશે ભુવનેશ્વર:ઓરિસ્સા ટ્રેન દુર્ઘટનાના બે અઠવાડિયા પછી રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ 21 જૂને ફરી એકવાર બાલાસોરની મુલાકાત લેશે. આ પ્રવાસમાં તેઓ ટ્રેન દુર્ઘટનામાં મદદ કરનાર લોકોને મળશે. આ યાત્રા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે થઈ રહી છે જે દરમિયાન ભાજપના નેતાઓ દેશભરમાં યોગ […]

જમ્મુ-કાશ્મીર:’ધરતી ની જન્નત’માં ટૂંક સમયમાં દોડશે ‘વંદે ભારત’ ટ્રેન,રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી

શ્રીનગર: કાશ્મીર ખીણને દેશના બાકીના ભાગો સાથે જોડતી રેલ લાઇન આ વર્ષે પૂર્ણ થશે અને આવતા વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિશેષ ‘વંદે ભારત’ ટ્રેન દોડશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે આ માહિતી આપી હતી. અહીં નૌગામ સ્ટેશન પર એક પત્રકાર પરિષદને સંબોધતા રેલવે  મંત્રીએ કહ્યું કે, જમ્મુને શ્રીનગર સાથે જોડતી ઉધમપુર-બનિહાલ લાઇન આ વર્ષે ડિસેમ્બર સુધીમાં […]

એનર્જી કોરિડોર માટે રેલ્વે મંત્રાલય લગભગ 94 હજાર કરોડના કોલસા પ્રોજેક્ટને મંજૂરી આપીશે

દિલ્હી : રેલવે મંત્રાલય તેના ફ્લેગશિપ એનર્જી કોરિડોર પ્રોગ્રામ હેઠળ ટૂંક સમયમાં રૂ. 94,153 કરોડના 107 કોલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સને મંજૂરી આપી શકે છે. આ પ્રોજેક્ટ્સ રેલવે બોર્ડની અંતિમ મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ્સ સાથે રૂ. 2 લાખ કરોડના માસ્ટર પ્લાનનો બીજો તબક્કો પણ શરૂ થશે. આ પ્રોજેક્ટ્સ મુખ્યત્વે પૂર્વ અને દક્ષિણ-પૂર્વ ભારતના કોલસા […]

હવે તમારી અંગત માહિતી સુરક્ષિત રહેશે! સરકાર દ્વારા ડિજિટલ પર્સનલ ડેટા બિલ લાવવામાં આવ્યું.

નવી દિલ્હી:  કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા બિલ 2022નો ડ્રાફ્ટ રજૂ કર્યો છે. આ અધિનિયમનો હેતુ ડિજિટલ વ્યક્તિગત ડેટા સંબંધિત નિયમન પ્રદાન કરવાનો છે. તે વ્યક્તિઓના વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવાના અધિકાર અને કાયદા અનુસાર જરૂરી વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરવાની જરૂરિયાત બંનેને માન્યતા આપે છે. એક અહેવાલ મુજબ, આ ડ્રાફ્ટમાં સૌથી નોંધપાત્ર ફેરફારો સોશિયલ મીડિયા અને […]

રાષ્ટ્રના 360 ડિગ્રી વિકાસમાં ઉભરતાં સ્ટાર્ટઅપનું મહત્વનું યોગદાન: અશ્વિની વૈષ્ણવ

અમદાવાદઃ ડિજિટલ ઈન્ડિયા વીક-૨૦૨૨ અંતર્ગત કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક એન્ડ આઈ.ટી મંત્રી અશ્વિની વૈષ્ણવના અધ્યક્ષસ્થાને મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સ્ટાર્ટઅપ કોન્ફરન્સ યોજાઈ. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતુ કે,  રાષ્ટ્રના 360 ડિગ્રી વિકાસમાં ઉભરતાં સ્ટાર્ટઅપનું મહત્વનું યોગદાન છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાને કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ પહેલ ગણાવતા મંત્રી  વૈષ્ણવે  ઉમેર્યું કે, ઉદ્યોગ સાહસિકોને સપોર્ટ આપવા, એક મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવવા તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code