1. Home
  2. Tag "ASI"

અમેરિકા ભારતને ચોલ કાળની ત્રણ દુર્લભ કાંસ્ય મૂર્તિઓ પરત કરશે

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: ભારતની સાંસ્કૃતિક ધરોહરને પરત લાવવાના પ્રયાસોમાં મોટી સફળતા મળી છે. અમેરિકાનું પ્રતિષ્ઠિત ‘નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટ – સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુશન’ દાયકાઓ પહેલા તમિલનાડુના મંદિરોમાંથી ચોરી થયેલી ત્રણ ઐતિહાસિક કાંસ્ય મૂર્તિઓ ભારતને પરત કરશે. આ મૂર્તિઓમાં ચોલ કાળ અને વિજયનગર સામ્રાજ્યની અદભૂત કલાકૃતિઓનો સમાવેશ થાય છે. પરત કરવામાં આવનારી મૂર્તિઓ દક્ષિણ […]

ધાર ભોજશાળા વિવાદ: વસંત પંચમીએ પૂજા અને નમાઝ બંને થશે, સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2026: મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળામાં આવતીકાલે એટલે કે 23 જાન્યુઆરીએ વસંત પંચમીની પૂજા અને શુક્રવારની (જુમ્મા) નમાઝને લઈને સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે, બંને પક્ષોની ધાર્મિક આસ્થા જળવાય તે માટે પરિસરમાં અલગ-અલગ જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવે જેથી કોઈ ઘર્ષણની સ્થિતિ ઊભી ન […]

મુંગેરમાં ASIના મોત બાદ પોલીસ એક્શનમાં, એન્કાઉન્ટરમાં ગુનેગાર ઠાર

મુંગેરના મુફાસિલ પોલીસ સ્ટેશનમાં તૈનાત જમાદાર સંતોષ કુમાર સિંહનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. શુક્રવારે મોડી રાત્રે બદમાશોએ એએસઆઈને તીક્ષ્ણ હથિયાર વડે માથામાં ઘા મારીને ઈજા પહોંચાડી હતી. હવે આ મામલે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એન્કાઉન્ટરમાં ગુનેગાર ગુડ્ડુ યાદવને ઘાયલ કર્યો છે. ઈજાગ્રસ્ત ગુડ્ડુને જમણા પગમાં ગોળી વાગી હતી. આ સિવાય મુંગેર […]

ગાંધીનગરમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર બે લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા

એએસઆઈ નાણાકીય ગેરરીતિની અરજીની તપાસ કરી રહ્યા હતા ફરિયાદીને હેરાન ન કરવા અને ગુનોં દાખલ ન કરવા લાંચ માગી હતી એસીબીની ટ્રેપમાં ASI અશોક ચૌધરી રંગેહાથ પકડાયા ગાંધીનગરઃ ગુજરાતમાં લાંચ માગવાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક કેસ નોંધાયો છે. શહેરના સેકટર – 7 પોલીસ મથકના આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અશોક બેચરભાઇ ચૌધરીને અરજીની […]

ગુજરાત પોલીસઃ 240 એએસઆઈને પીએસઆઇ તરીકે બઢતી અપાઈ

ગાંધીનગરઃ વર્ષ 2024માં 341 પી.એસ.આઇ, 397 એ.એસ.આઇ, 2445 હેડ કોન્સ્ટેબલ અને 3356 પોલીસ કોન્સ્ટેબલ ઉપરાંત 231 ક્લેરીકલ સ્ટાફ મળીને કુલ 6770 કર્મચારીઓને બઢતી આપવા લેવાયા અભૂતપૂર્વ પગલાં, સમયસર બઢતી થતા પોલીસ કર્મચારીઓમાં આનંદનો માહોલ, તેઓ હવે વધુ સમર્પણભાવે ફરજ બજાવવા પ્રેરિત થશે. ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત […]

ASIએ ક્યાં કર્યો દેશનો પહેલો સર્વે, જાણો શું મળ્યું તેમાં?

ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદ વિવાદ બાદ આ દિવસોમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)નું નામ ચર્ચામાં છે. ASI સંભલના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને શોધવા માટે ઘણી જગ્યાઓનું સર્વે કરી રહ્યું છે. ASIની ટીમે અહીંના 5 મંદિરો અને 19 કુવાઓનું સર્વેક્ષણ કર્યું છે અને પ્રાચીન કલ્કી વિષ્ણુ મંદિરનો પણ સર્વે કર્યો છે. દેશમાં આ પ્રકારનો સર્વે પહેલીવાર […]

ગુજરાતના પોલીસ વિભાગમાં ASIની સીધી ભરતીને બદલે હવે બઢતીથી જગ્યાઓ ભરાશે

અમદાવાદઃ ગુજરાતના પોલીસ વિભાગમાં એએસઆઈ એટલે કે આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરની હવે સીધી ભરતીને બદલે હેડ કોન્સ્ટેબલોને બઢતી આપવાનો ગૃહ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારની આ જાહેરાતથી બિન હથિયારી ASI વર્ગ-૩ની જગ્યાઓ પ્રમોશનથી ભરાશે. કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપી આગામી 30 ઓગસ્ટ સુધી પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ કરાયો છે. ગુજરાત પોલીસની બિન હથિયારી […]

જ્ઞાનવાપી બાદ હવે MPમાં ભોજશાળામાં ASI શુક્રવારથી શરૂ કરશે સર્વે, જાણો સદીઓ જૂનો શું છે વિવાદ?

ભોપાલ: મધ્યપ્રદેશના ધારમાં આવેલી ભોજશાળામાં શુક્રવારથી આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા સર્વેક્ષણ શરૂ કરવા જઈ રહ્યું છે. સર્વે દરમિયાન મુખ્યત્વે એ વાત સામે આવી શકે છે કે અહીં ક્યાં પ્રકારના પ્રતીક ચિન્હો છે. ક્યાં પ્રકારની અહીંની વાસ્તુશૈલી છે. તેની સાથે એ પણ સ્પષ્ટ થઈ જશે કે ક્યાં પ્રકારની ધરોહર છે. થોડાક દિવસો પહેલા મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દૌર […]

કાશીની જ્ઞાનવાપી અને મથુરાની શાહી ઈદગાહ પણ હિંદુઓને સોંપે મુસ્લિમો: બાબરીના ખોદકામનું સત્ય જણાવનારા કે.કે. મોહમ્મદની લાગણી

નવી દિલ્હી: અયોધ્યાના વિવાદીત સ્થાનનું પહેલા અને બીજા ખોદકામ દરમિયાન એએસઆઈના અધિકારી રહેલા કે. કે. મોહમ્મદે કહ્યુ છે કે મુસ્લિમોએ જ્ઞાનવાપી અને મથુરાની શાહી ઈદગાર હિંદુઓને સોંપવી જોઈએ. ન્યૂઝ એજન્સી આઈએએનએસને આપેલા ઈન્ટરવ્યૂમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના નોર્થ ઝોનના રીઝનલ ડાયરેક્ટર રહેલા કે. કે. મહોમ્દે કહ્યુ છે કે વિવાદનું એકમાત્ર સમાધાન આ સ્થાનોની હિંદુઓને સોંપણી જ […]

જ્ઞાનવાપીઃ ASIએ કોર્ટમાં સીલબંધ કરવામાં રજુ કર્યો સર્વેનો રિપોર્ટ

લખનૌઃ જ્ઞાનવાપી મામલે લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)એ વારાણસી કોર્ટમાં સર્વેનો રિપોર્ટ રજુ કર્યો હતો. એએસઆઈના એડિશનલ ડાયરેક્ટરએ વારાણસીના જિલ્લા જજ સમક્ષ સીલબંધ કવરમાં રિપોર્ટ રજુ કર્યો હતો. આ રિપોર્ટ 1500થી વધારે પેજનો છે. જેમાં 250થી વધારે સાક્ષ્ય રજુ કર્યાં છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષના વકીલે રજુઆત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code