1. Home
  2. Tag "ASI"

મુંગેરમાં ASIના મોત બાદ પોલીસ એક્શનમાં, એન્કાઉન્ટરમાં ગુનેગાર ઠાર

મુંગેરના મુફાસિલ પોલીસ સ્ટેશનમાં તૈનાત જમાદાર સંતોષ કુમાર સિંહનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. શુક્રવારે મોડી રાત્રે બદમાશોએ એએસઆઈને તીક્ષ્ણ હથિયાર વડે માથામાં ઘા મારીને ઈજા પહોંચાડી હતી. હવે આ મામલે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એન્કાઉન્ટરમાં ગુનેગાર ગુડ્ડુ યાદવને ઘાયલ કર્યો છે. ઈજાગ્રસ્ત ગુડ્ડુને જમણા પગમાં ગોળી વાગી હતી. આ સિવાય મુંગેર […]

ગાંધીનગરમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર બે લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા

એએસઆઈ નાણાકીય ગેરરીતિની અરજીની તપાસ કરી રહ્યા હતા ફરિયાદીને હેરાન ન કરવા અને ગુનોં દાખલ ન કરવા લાંચ માગી હતી એસીબીની ટ્રેપમાં ASI અશોક ચૌધરી રંગેહાથ પકડાયા ગાંધીનગરઃ ગુજરાતમાં લાંચ માગવાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક કેસ નોંધાયો છે. શહેરના સેકટર – 7 પોલીસ મથકના આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અશોક બેચરભાઇ ચૌધરીને અરજીની […]

ગુજરાત પોલીસઃ 240 એએસઆઈને પીએસઆઇ તરીકે બઢતી અપાઈ

ગાંધીનગરઃ વર્ષ 2024માં 341 પી.એસ.આઇ, 397 એ.એસ.આઇ, 2445 હેડ કોન્સ્ટેબલ અને 3356 પોલીસ કોન્સ્ટેબલ ઉપરાંત 231 ક્લેરીકલ સ્ટાફ મળીને કુલ 6770 કર્મચારીઓને બઢતી આપવા લેવાયા અભૂતપૂર્વ પગલાં, સમયસર બઢતી થતા પોલીસ કર્મચારીઓમાં આનંદનો માહોલ, તેઓ હવે વધુ સમર્પણભાવે ફરજ બજાવવા પ્રેરિત થશે. ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત […]

ASIએ ક્યાં કર્યો દેશનો પહેલો સર્વે, જાણો શું મળ્યું તેમાં?

ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદ વિવાદ બાદ આ દિવસોમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)નું નામ ચર્ચામાં છે. ASI સંભલના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને શોધવા માટે ઘણી જગ્યાઓનું સર્વે કરી રહ્યું છે. ASIની ટીમે અહીંના 5 મંદિરો અને 19 કુવાઓનું સર્વેક્ષણ કર્યું છે અને પ્રાચીન કલ્કી વિષ્ણુ મંદિરનો પણ સર્વે કર્યો છે. દેશમાં આ પ્રકારનો સર્વે પહેલીવાર […]

ગુજરાતના પોલીસ વિભાગમાં ASIની સીધી ભરતીને બદલે હવે બઢતીથી જગ્યાઓ ભરાશે

અમદાવાદઃ ગુજરાતના પોલીસ વિભાગમાં એએસઆઈ એટલે કે આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરની હવે સીધી ભરતીને બદલે હેડ કોન્સ્ટેબલોને બઢતી આપવાનો ગૃહ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારની આ જાહેરાતથી બિન હથિયારી ASI વર્ગ-૩ની જગ્યાઓ પ્રમોશનથી ભરાશે. કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપી આગામી 30 ઓગસ્ટ સુધી પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ કરાયો છે. ગુજરાત પોલીસની બિન હથિયારી […]

જ્ઞાનવાપી બાદ હવે MPમાં ભોજશાળામાં ASI શુક્રવારથી શરૂ કરશે સર્વે, જાણો સદીઓ જૂનો શું છે વિવાદ?

ભોપાલ: મધ્યપ્રદેશના ધારમાં આવેલી ભોજશાળામાં શુક્રવારથી આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા સર્વેક્ષણ શરૂ કરવા જઈ રહ્યું છે. સર્વે દરમિયાન મુખ્યત્વે એ વાત સામે આવી શકે છે કે અહીં ક્યાં પ્રકારના પ્રતીક ચિન્હો છે. ક્યાં પ્રકારની અહીંની વાસ્તુશૈલી છે. તેની સાથે એ પણ સ્પષ્ટ થઈ જશે કે ક્યાં પ્રકારની ધરોહર છે. થોડાક દિવસો પહેલા મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દૌર […]

કાશીની જ્ઞાનવાપી અને મથુરાની શાહી ઈદગાહ પણ હિંદુઓને સોંપે મુસ્લિમો: બાબરીના ખોદકામનું સત્ય જણાવનારા કે.કે. મોહમ્મદની લાગણી

નવી દિલ્હી: અયોધ્યાના વિવાદીત સ્થાનનું પહેલા અને બીજા ખોદકામ દરમિયાન એએસઆઈના અધિકારી રહેલા કે. કે. મોહમ્મદે કહ્યુ છે કે મુસ્લિમોએ જ્ઞાનવાપી અને મથુરાની શાહી ઈદગાર હિંદુઓને સોંપવી જોઈએ. ન્યૂઝ એજન્સી આઈએએનએસને આપેલા ઈન્ટરવ્યૂમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના નોર્થ ઝોનના રીઝનલ ડાયરેક્ટર રહેલા કે. કે. મહોમ્દે કહ્યુ છે કે વિવાદનું એકમાત્ર સમાધાન આ સ્થાનોની હિંદુઓને સોંપણી જ […]

જ્ઞાનવાપીઃ ASIએ કોર્ટમાં સીલબંધ કરવામાં રજુ કર્યો સર્વેનો રિપોર્ટ

લખનૌઃ જ્ઞાનવાપી મામલે લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)એ વારાણસી કોર્ટમાં સર્વેનો રિપોર્ટ રજુ કર્યો હતો. એએસઆઈના એડિશનલ ડાયરેક્ટરએ વારાણસીના જિલ્લા જજ સમક્ષ સીલબંધ કવરમાં રિપોર્ટ રજુ કર્યો હતો. આ રિપોર્ટ 1500થી વધારે પેજનો છે. જેમાં 250થી વધારે સાક્ષ્ય રજુ કર્યાં છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષના વકીલે રજુઆત કરી […]

જ્ઞાનવાપીમાં મસ્જિદ સંકુલમાં વહીવટીતંત્રની દરમિયાનગીરીથી ASIએ ભોંપરુ ખોલાવી તપાસ કરી

નવી દિલ્હીઃ જ્ઞાનવાપી કેમ્પસના ASI સર્વેનો આજે બીજો દિવસ છે, સવારથી ASIની ટીમ રેડિયેશન ટેકનિક દ્વારા મસ્જિદ સંકુલની તપાસ કરી રહી હતી. દરમિયાન આજે વહીવટીતંત્રની દરમિયાનગીરી બાદ અહીંનું ભોંયરું ખોલવામાં આવ્યું હતું. મસ્જિદના કેરટેકર એજાઝ અહેમદે થોડા સમય પહેલા ભોંયરાના તાળા ખોલ્યા હતા. જે બાદ ASIની ટીમ ભોંયરામાં અંદર પ્રવેશી હતી. ટીમ વજુખાના સિવાય દરેક […]

એક RPF કોન્સ્ટેબલે જયપુર- મુંબઈ ટ્રેનમાં હત્યાને આપ્યો અંજામ, ફાયરિંગ કરીને ASI અને ત્રણ યાત્રીઓને મોતને ઘાટ ઉતાર્યા

મુંબઈઃ- દેશભરમાં ગોળીબારની ઘટનાઓ જાણે અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે વધુ એક આવી જ ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક કોન્સ્ટેબલે પોતાના સિનિયરને ચાલુ ટ્રેનમાં ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યો છએ એટલું જ નહી આ ઘટનામાં ત્રણ યાત્રીઓએ પમ પોતાના જીવ ગુમાવ્યા છે. જો વિગતવાર માહિતી મેળવીએ તો મહારાષ્ટ્રના પાલઘરમાં જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં આજરોજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code