1. Home
  2. Tag "Assam-Meghalaya"

પીએમ મોદી સાંજે 7 વાગ્યે બીજેપી હેડક્વોર્ટરથી ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડના પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરશે

પીએમ મોદી સાંજે 7 વાગ્યે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધશે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડના ત્રણ રાજ્યોના કાર્યકરતાઓને સંબોધિત કરશે દિલ્હીઃ- આજરોજ દેશના 3 ઉત્તર-પૂર્વ રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે.મોટાભાગની મતગણતરી હવે પુરી થવાને આરે છે જ્યારે હાલ  ત્રિપુરામાં ભાજપ લગભગ સત્તામાં આવતું જોવા મળી રહ્યું છે. જો ત્રિપુરાની વાત […]

આસામ-મેઘાલય બોર્ડર પર હિંસાઃ હવે ફોરેસ્ટ ઓફિસમાં તોડફોડ 

રાંચી:આસામ-મેઘાલય બોર્ડર પર ફરી એકવાર હિંસા ફાટી નીકળવાના સમાચાર સામે આવ્યા છે. અધિકારીઓએ આજે ​​દાવો કર્યો છે કે,મેઘાલયના ગ્રામવાસીઓના એક જૂથે આસામના પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લામાં વન કાર્યાલયમાં તોડફોડ કરી અને આગ લગાડી છે.ગઈ કાલે પોલીસ અને ગ્રામવાસીઓ વચ્ચે થયેલી અથડામણમાં છ લોકોના મોત થયા હતા. મેઘાલયના પશ્ચિમ જયંતિયા હિલ્સ જિલ્લાના મુકરોહ ગામના રહેવાસીઓ મંગળવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code