1. Home
  2. Tag "assembly"

કર્ણાટકના મુખ્યમંત્રી અને ધારાસભ્યોનો પગાર બમણો થયો, વિધાનસભામાં બિલ પાસ

બેંગ્લોરઃ કર્ણાટકમાં મુખ્યમંત્રી અને ધારાસભ્યોનો પગાર હવે બમણો થઈ ગયો છે. સિદ્ધારમૈયા સરકારે વિધાનસભામાં એક બિલ લાવ્યું હતું, જે વિધાનસભામાં પસાર થઈ ગયું છે. આ સાથે, સરકારી ટેન્ડરોમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને ચાર ટકા અનામત આપતું બિલ પણ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે. કર્ણાટક વિધાનસભામાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરો માટે અનામતને લઈને ઘણો હોબાળો થયો હતો. વિપક્ષે આ બિલનો […]

ગુજરાતઃ વિધાનસભાનું બજેટ સત્રમાં 27 બેઠકો મળશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી 19મી ફેબ્રુઆરીના રોજ મળશે. તેમજ નાણામંત્રી 20મી ફેબ્રુઆરીએ બજેટ રજુ કરશે. આ બજેટ સત્રમાં 27 બેઠકો મળશે. તેમજ વિવિધ વિધાયક રજુ કરવામાં આવશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી તા. 19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે. 19 ફેબ્રુઆરીથી […]

કોણ લેશે અખિલેશ યાદવનું સ્થાન, યૂપી વિધાનસભામાં નેતા વિપક્ષના પદ માટે આ નામ રેસમાં સૌથી આગળ

કન્નૌજથી સાંસદ ચૂંટણી જીત્યા બાદ અખિલેશ યાદવે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.. તેઓ કરહાલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને વિપક્ષના નેતા પણ હતા. હવે કરહાલ બેઠકની સાથે વિપક્ષના નેતાનું પદ પણ ખાલી થયું છે. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતાના નવા ચહેરાને લઇને રાજકીય ગરમાવો વધી ગયો છે. હવે પાર્ટી આવતા અઠવાડિયે નવા ચહેરા માટે નામો […]

હેમંત સોરેને વિશ્વાસનો મત જીત્યો, મતદાન દરમ્યાન ભાજપના ધારાસભ્યોએ કર્યુ વિધાનસભામાંથી વોકઆઉટ

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને સોમવારે આજે વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો. વિશ્વાસ મતની તરફેણમાં 45 મત પડ્યા હતા જ્યારે વિરોધમાં શૂન્ય મત પડ્યા હતા. મતદાન દરમિયાન ભાજપના ધારાસભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું. મતદાન પહેલા વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા હેમંત સોરેને ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો. હેમંત […]

ગુજરાતઃ કસ્તુરબા ગાંધીની જન્મજયંતી નિમિત્તે વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

અમદાવાદઃ પૂજ્ય કસ્તુરબા ગાંધીની આજે ૧૫૫મી જન્મજયંતી નિમિત્તે વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભા સચિવ ડી. એમ.પટેલ દ્વારા ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના સંયુક્ત સચિવ રીટા મહેતા સહિત ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ પૂજ્ય કસ્તુરબાના તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા. પૂજ્ય મહાત્મા ગાંધીજીના ધર્મ પત્ની પૂજય કસ્તુરબા ગાંધીનો જન્મ તા.11 એપ્રિલ 1869ના […]

મધ્યપ્રદેશમાં ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા GST વસુલાશે, બિલ વિધાનસભામાં રજુ થયું

ભોપાલઃ મધ્યપ્રદેશમાં નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાએ વિધાનસભામાં બજેટ રજુ કર્યું હતું. આ ઉપરાંત ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા જીએસટી લગાવતુ વિધેયક રજુ કર્યું હતું. જેનો કોંગ્રેસના ધારાસભ્ય રામનિવાસ રાવત, અભિજીત શાહ અને અભય મિશ્રાએ વિરોધ કર્યો હતો. વિપક્ષી નેતા ઉમંગ સિંધારએ આરોપ લગાવતા કહ્યું હતું કે, સરકાર જુગાર-સટ્ટાને કાયદેસર બનાવવામાં આવી રહ્યું છે. અન્ય ધારાસભ્યોએ કહ્યું […]

ગુજરાતમાં પણ પરિવારની ઓળખ માટે બનશે ખાસ કાર્ડ – રિપોર્ટ

અમદાવાદ: ગુજરાત સરકાર હવે એવો પ્લાન બનાવી રહી છે કે જેમાં હવે દરેક પરિવારની સંપૂર્ણ જાણકારી માત્ર એક જ કાર્ડમાં આવી જશે. મીડિયા રિપોર્ટ અનુસાર રાજ્ય સરકાર વિધાનસભા સત્રમાં આ માટેનું બિલ લાવવા જઇ રહી છે અને તેનું નામ હશે “ધ ફેમિલી આઈડી એક્ટ” વધુ જાણકારી અનુસાર આ યોજનાથી હવે કોઈ પણ વ્યક્તિને વિવિધ પ્રકારના […]

અમદાવાદમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વસ્ત્રાલ, થલતેજ, મોટેરા સુધીની મેટ્રો ટ્રેન દોડતી થશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવાદમાં વસ્ત્રાલ, થલતેજ, અને મોટેરા સુધીની મેટ્રો ટ્રેન ચાલુ કરી દેવાશે. મેટ્રો ટ્રેનનું કામ લગભગ પુરૂ થઈ ગયું છે. હાલ પ્રથમ તબક્કામાં એપરલપાર્કથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવી રહી છે. શહેરમાં દિવાળીના તહેવારમાં મેટ્રો ટ્રેન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. દિવાળીના પાંચ દિવસમાં 16 હજારથી વધુ લોકોએ વસ્ત્રાલ […]

ઉત્તરપ્રદેશઃ આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં BJPના વિજયનો CM યોગીને વિશ્વાસ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં નૈતૃત્વ પરિવર્તન અને કેબિનેટમાં ફેરફાર સહિતની વહેતી થયેલી અટકળો ઉપર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ પૂર્ણવિરામ મુકતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવશે.  આરએસએસ અને ભાજપના ટોચના નેતાઓના ઉત્તરપ્રદેશ પ્રવાસને લઈને વિવિધ અટકળો વહેતી થઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ઈન્ટરવ્યુહમાં જણાવ્યું હતું કે, કેટલાક લોકો ભાજપ અને […]

ગુજરાતમાં વધુ એક ધાર્મિક સ્થળે રોપ-વેની સુવિધા કરાશે શરૂ

સીએમ રૂપાણીએ કરી જાહેરાત ચોટીલામાં શરૂ કરાશે રોપ-વે સેવા અમદાવાદઃ ગુજરાતમાં સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત ઉપર અંબાજી મંદિર સુધી રોપ-વે સેવાનો શુભારંભ થયા બાદ હવે આગામી દિવસોમાં અન્ય ધાર્મિક સ્થળ ચોટીલામાં પણ રોપ-વે સેવાનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે વિધાનસભા ગૃહમાં ચોટીલામાં રોપ-વે માટે મંજૂરી આપ્યાની જાહેરાત કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં અત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code