1. Home
  2. Tag "assistance"

તાપી જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે કૃષિ પાકને નુકસાન થતા સરકાર પાસે સહાયની માંગ

સુરતઃ તાપી જિલ્લાના ભારે વરસાદને કારણે ખેડુતોના સારૂએવું નુકશાન થયુ છે. જેમાં અંતરીયાળ વિસ્તારમાં નદી પટ પર આવેલા અંદાજિત 25 થી 30 જેટલા ગામોને પુણા નદીમાં પૂર આવવાને કારણે ખૂબ નકશાન થયું છે. આબાપાણી ગામમાં પૂર્ણા નદીએ તબાહી મચાવી હતી. પુર્ણા નદીના કિનારે વસવાટ કરતા લોકો પૂરથી પ્રભાવિત થયા હતા. ત્યારે અતિવૃષ્ટિ અને પૂરનો ભાગ […]

ગુજરાતમાં અતિવૃષ્ટિમાં નુકશાન થયું હશે એવા પરિવારોને સહાય ચુકવાશે, મૃતકના પરિવારોને 4 લાખ

ગાંધીનગર:  ગુજરાતમાં ભારે વરસાદને લીધે કેટલાક વિસ્તારમાં ભારે નુકશાની થઈ હતી. અને ઘણા લોકોના ડુબી જવાથી મોત નિપજ્યા હતા. ત્યારે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. બુધવારે કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં સહાયની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા ભારે વરસાદથી થયેલી નુકસાનીમાં સહાયની જાહેરાત કરવામાં આવી છે, જેમાં માનવ મૃત્યુના કિસ્સામાં 4 […]

ગુજરાતમાં રજિસ્ટર્ડ ગૌશાળાઓને પશુદીઠ રૂપિયા 30ની સહાય તાકિદે ચુકવવા સરકારે લીધો નિર્ણય

અમદાવાદઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાંજરાપોળો-ગૌશાળાઓની હાલત દયનિય બની હતી. જેમાં બનાસકાંઠામાંથી પાંજરોપોળો અને ગૌશાળાઓને મદદ કરવા માગ ઊઠી હતી. ત્યારે ગુજરાત સરકારે ગૌ માતાઓના જતન-સંવર્ધન માટે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત રજીસ્ટર્ડ ગૌશાળાઓેને પશુ દીઠ રૂ.30ની સહાય ગત તા.1લી એપ્રિલ-2022થી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં […]

કોરોનાના મૃતકોના વારસદારને ફોર્મ ભર્યાના 10 દિવસમાં સહાય ચુકવી દેવાનો નિર્ણય

ગાંધીનગરઃ કોરોનાના મૃતકના પરિવારને સહાય આપવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારનો ઊઘડો લીધા બાદ હવે કોરોનાના મૃતકોના પરિવારને ફોર્મ ભર્યાના 10 દિવસમાં સહાય ચૂકવી દેવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે ગુરુવારે મોડી રાત્રે આદેશ જારી કરીને કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓના વારસદારને અરજીના માત્ર 10 દિવસમાં જ સહાયની ચૂકવણી કરી દેવાની સૂચના આપી હતી. મહેસૂલ […]

અમદાવાદમાં કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારોની સહાય માટે 3 દિવસમાં 1000 અરજીઓ આવી

અમદાવાદઃ શહેરમાં કોરોનાના સંક્રમણને લીધે ઘણાબધા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા.તત્કાલિન કાળમાં સ્થિતિ એવી ઊભી થઈ હતી કે, શહેરના સ્માશાનગૃહોમાં પણ વેઈટિંગલિસ્ટ ચાલતું હતું. તે કપરોકાળ પણ પૂર્ણ થઈ ગયો, કોરોનાના સંક્રમણથી મૃત્યુ પામેલાના પરિવારને સરકારે 50,000ની સહાય ચુકવવાની જાહેરાત કરી છે.  આ સંદર્ભની મૃતકોના પરિવાર પાસે અરજીઓ મગાવાઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન હદ […]

અમરેલી જિલ્લામાં પાક નુકશાનીનો સર્વે કરાવ્યો પણ સરકારે સહાય નહીં આપતા ખેડુતોમાં રોષ

અમરેલીઃ જિલ્લામાં અતિવૃષ્ટિને લીધે  કપાસ  મગફળી સહિતના ફરીફ પાકને નુકસાન થયું હતું. પાછોતરો વરસાદ ખેડૂતો માટે મુસીબત બની ગયો હતો. શેત્રુંજી નદીના કાંઠા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડતા કપાસ અને મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું. જેને લઇને સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી ખેડૂતોને સહાય મળી નથી. આથી […]

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ 10 લાખ મહિલાઓને ઝીરો ટકા વ્યાજે રૂ. 1000 કરોડની લોન સહાય

અમદાવાદઃ ”પાંચ વર્ષ નારી ગૌરવના” ના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રીએ મહત્વાકાંક્ષી  ”મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” લાગુ કરીને મહિલાઓના આર્થિક સશક્તિકરણ દ્વારા વિકાસ પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી વધારીને ગુજરાતને દેશનું રોલમોડલ બનવા મક્કમતાથી પ્રયાસો હાથ ધર્યા છે. આ યોજના અંતર્ગત રાજ્યની ગરીબ, મધ્યમવર્ગીય, સામાન્ય મહિલાઓના સપનાઓને સાકાર કરવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો નક્કર અમલ થઇ રહ્યો છે. […]

ગુજરાતમાં 3 મહિનામાં મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સારવાર માટે ચુકવાઈ કરોડોની સહાઈ

અમદાવાદઃ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ગુજરાતમાં છેલ્લા ત્રણ માસમાં જરૂરિયાતમંદ દરદીઓને વિવિધ રોગોની સારવાર માટે કુલ રૂા. 1162.65 લાખની રકમ સહાય પેટે ચૂકવવામાં આવી છે. જેમાં એપ્રિલ મહિનામાં રૂા. 80.31 લાખ, મે મહિનામાં રૂા. 42.86 લાખ અને જૂન-2021માં રૂા. 1039.48 લાખ એમ ત્રણ માસમાં કુલ રૂા. 1162.65 લાખની રકમ આપવામાં આવી છે. એપ્રિલ મહિનામાં કેન્સરની સારવાર […]

ભાવનગર જિલ્લામાં વાવાઝોડામાં મૃત્યુ પામેલાના વારસદારોને રૂપિયા 32 લાખની સહાય ચુકવાઈ

ભાવનગરઃ જિલ્લામાં વાવાઝોડાના કારણે ઝાડ, મકાન,દીવાલ અને છત પડવાથી આઠ લોકોના મૃત્યુ થયા હતા.મૃતકોના વારસદારોને રૂપિયા ચાર લાખ લેખે કુલ રૂ.૩૨ લાખની સહાય ચુકવવામાં આવી છે.જ્યારે ૩૦૫૧ વ્યક્તિઓને કેશ ડોલ્સ પેટે રૂ.૧૮.૩૫ લાખની  સહાય ચુકવવામાં આવી છે. અન્ય સ્થળાંતરિત વ્યક્તિઓને સહાય ચૂકવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. શહેર અને જિલ્લામાં તાઉ’તે ચક્રવાતની વ્યાપક અસર થઈ  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code