1. Home
  2. Tag "atal bihari vajpai"

૬ એપ્રિલ, ભાજપાનો સ્થાપના દિવસ : ૨ થી ૩૦૩ બેઠકો સુધીની ભાજપાની વિકાસયાત્રાની એક ઝલક

પ્રશાંત વાળા, પૂર્વ પ્રદેશ કન્વીનર – ભાજપ મીડિયા સેલ- ગુજરાત ૨૦૧૯ લોકસભાની ચૂંટણીના પરિણામોએ ભારતની રાજનીતિમાં નવો ઈતિહાસ રચ્યો હતો. કોઈ બિનકોંગ્રેસી સરકાર સતત બીજી વખત પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવી હોય તેવું દેશના રાજકીય ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતું.૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટીને મળેલું પ્રચંડ જનસમર્થન એ વાતની સાબિતી છે કે દેશની જનતાને ભાજપા […]

Lok Sabha Elections 2024: શા માટે થઈ રહી છે 2004 અને 2024ની ચૂંટણીની સરખામણી?

નવી દિલ્હી: 2014 અને 2019ની લોકસભાની ચૂંટણી હિંદુત્વ કરતા વધારે વિકાસ અને રાષ્ટ્રવાદના મુદ્દા પર લડાયેલી ચૂંટણીઓ હતી. 2024ની લોકસભાની ચૂંટણી પણ રાષ્ટ્રવાદના નામે જ લડાશે. પરંતુ આમા હિંદુત્વનું એક બહુ મોટું ફેક્ટર હશે. 2024ની લોકસભાની ચૂંટણીની 20 વર્ષ પહેલા યોજાયેલી 2004ની ચૂંટણી સાથે સરખામણી થઈ રહી છે. ઘણાં વિશેષજ્ઞોનું માનવું છે કે બંને ચૂંટણીઓની […]

1980થી 2019ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપની સંઘર્ષથી સત્તાના શિખર સુધીની રાજકીય યાત્રા, 2થી 303 બેઠકો સુધીની સફર

આનંદ શુક્લ, મેનેજિંગ એડિટર, રિવોઈ ભાજપને સૌથી વધુ 37.7 ટકા વોટ અને 303 બેઠકો 2019માં પ્રાપ્ત થઈ છે. જ્યારે 1984ની ચૂંટણીમાં ભાજપને સૌથી ઓછા 7.4 ટકા વોટ સાથે સૌથી ઓછી માત્ર 2 બેઠકો પ્રાપ્ત થઈ હતી. કટોકટી બાદ જનતા પાર્ટી-જનતા મોરચાની મોરારજી દેસાઈ અને ચૌધરી ચરણસિંહની સરકારોના વધુ નહીં ચાલવાની સ્થિતિમાં 1980માં લોકસભા ચૂંટણી યોજાઈ […]

જ્યારે નરસિંહારાવને મંચ પર અટલજીએ કહ્યા હતા ગુરુઘંટાલ, જાણો શું હતી ઘટના?

નવી દિલ્હી: ભારતના 10મા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પોતાની હાજરજવાબી માટે ખાસા મશહૂર રહ્યા. વાજપેયી પહેલા વડાપ્રધાન રહેલા કોંગ્રેસના નેતા પી. વી. નરસિમ્હારાવ સાથેના તેમના સંબંદો ઉષ્માભર્યા રહ્યા છે. વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીએ પોતાના એક આર્ટિકલમાં કહ્યું છે કે કેવી રીતે વાજપેયીએ ભરી સભામાં મંચ પરથી નરસિમ્હારાવને ગુરુઘંટાલ કહી દીધા હતા. અટલ બિહારી વાજપેયીએ પોતાના […]

આજે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજયેપીની 98મી જન્મજયંતિ – જાણો તેમના વિશેની કેટલીક ખાસ વાતો

આજે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 98મી જન્મજયંતિ છે, જેને ભાજપ દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે ‘સદૈવ અટલ’ પર પહોંચીને પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપી.   રાજનીતિમાં સાદગી, સરળતાના અને સહજતાના પ્રતિક એવા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના વ્યક્તિમાં જોવા મળે. અટલ બિહારી વાજપેયીનો જન્મ 26 ડિસેમ્બર 1924ના રોજ […]

13 ઓક્ટોબર 1999 – દિવસ કે જ્યારે અટલ બિહારી વાજપેયી ત્રીજી વાર બન્યા હતા વડાપ્રધાન

અટલ બિહારી વાજપેયીની કેટલીક મહત્વની વાત આજના દિવસે બન્યા હતા ત્રીજીવાર વડાપ્રધાન પહેલી વાર 13 દિવસ માટે બન્યા હતા વડાપ્રધાન ભારત દેશના સૌથી સફળ વડાપ્રધાનમાનાં એક વડાપ્રધાન એટલે કે અટલ બિહારી વાજપેયી, આજનો દિવસ એવો છે કે આજના દિવસે અટલ બિહારી વાજપેયી ત્રીજી વાર ભારત દેશના વડાપ્રધાન બન્યા હતા. વર્ષ 1996માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં, ભાજપા […]

17 વર્ષ બાદ સંસદ ભવનના રુમના દરવાજા પરથી પૂર્વ પીએમ અટલ બિહારી વાજપાયીની નેમપ્લેટ હટાવાઈ- હવે આ રુમમાં જેપી નડ્ડા બેસશે

17 વર્ષ બાદ હટાવાઈ પૂર્વ પીએમ બાજપાયની નામપ્લેટ તેમના સ્થાને હવે જેપી નડ્ડા બેસશે દિલ્હીઃ- ભઆરત દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીની નેમ પ્લેટ હવે 17 વર્ષ પછી સંસદ ભવનના રૂમ નંબર ચારના  દરવાજા પરથી હટાવવામાં આવી છે, જ્યા હવે ભારતીય જનતા પાર્ટીના વર્તમાન પ્રમુખ જે.પી.નડ્ડા બેસશે. ઉલ્લેખનીય છે કે આ રુમ ભાજપના સંસદ ભવનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code