1. Home
  2. Tag "Atal Bihari Vajpayee"

ભારતમાં વર્ષ 1996 પહેલા લોકસભાની બે કરતાં વધુ બેઠકો પરથી એક ઉમેદવારને ચૂંટણી લડવાની સ્વતંત્રતા હતી

નવી દિલ્હીઃ આઝાદી પછી દેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં ઘણી એવી બેઠકો હતી જેના પર નેતાઓ ત્રણ બેઠકો પરથી ચૂંટણી લડતા હતા. વાસ્તવમાં, આ બે બેઠકોમાંથી, એક બેઠક સામાન્ય અને બીજી આરક્ષિત એટલે કે એસસી-એસટી કેટેગરીની હતી. ઉલ્લેખનીય છે કે અનામત વર્ગને પણ પ્રતિનિધિત્વ મળી રહે તે માટે આવી વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી હતી. જો કે, વિરોધ […]

PM નરેન્દ્ર મોદીના ગુડ ગવર્નન્સના મંત્રએ ભારતને વૈશ્વિક ઓળખ અપાવી છેઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસ સ્થાને  પૂર્વ વડાપ્રધાન  અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે ગુડ ગવર્નન્સ ડે–2023 આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુડ ગવર્નન્સના મંત્રને ચરિતાર્થ કરી ગુજરાત અને દેશને વૈશ્વિક ઓળખ અપાવી છે. તેમના છેલ્લા 20 વર્ષથી વધુના કાર્યકાળમાં આગ વધી રહેલી વિકાસયાત્રાના પાયામાં જનકલ્યાણ અને સુસાશનની વિશેષ ભૂમિકા છે. મુખ્યમંત્રીએ […]

લખનઉ: ગોમતીનગર રેલવે સ્ટેશનનું નામ અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવશે

ગોમતીનગર રેલવે સ્ટેશનનું નામ બદલાશે અટલ બિહારી વાજપેયીના નામ પર રખાશે  પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો  લખનઉ:લખનઉ શહેરના સૌથી પ્રખ્યાત હઝરતગંજ પછી હવે ગોમતીનગર રેલ્વે સ્ટેશનનું નામ પણ ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના નામ પર કરવામાં આવશે. તેની દરખાસ્ત તૈયાર થઈ ગઈ છે. 15મી ડિસેમ્બરે મળનારી મહાનગરપાલિકા કારોબારીની બેઠકમાં તેને મંજૂરી માટે લાવવામાં આવશે. […]

આજે અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ,પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

દિલ્હી:આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયીને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા ભારતના 140 કરોડ ભારતીયો સાથે જોડાઈને, હું અતુલ્ય અટલ બિહારી વાજપેયીજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તમારા નેતૃત્વથી દેશને ઘણો ફાયદો થયો […]

પંકજ ત્રિપાઠી બન્યા અટલ બિહારી વાજપેયી, ‘મૈં અટલ હૂં’ નો ફર્સ્ટ લૂક રિલીઝ

પંકજ ત્રિપાઠી બન્યા અટલ બિહારી વાજપેયી  ‘મૈં અટલ હૂં’ નો ફર્સ્ટ લૂક રિલીઝ ‘મૈં અટલ હૂં’ ડિસેમ્બર 2023માં થશે રિલીઝ મુંબઈ:પોતાની પ્રતિભાથી લોકોનું દિલ જીતનાર અભિનેતા પંકજ ત્રિપાઠી હવે એક એવું પાત્ર ભજવવા જઈ રહ્યા છે જે વાસ્તવિક જીવનમાં ખૂબ જ ઊંચો દરજ્જો ધરાવે છે.પંકજ તેની આગામી ફિલ્મ ‘મૈં અટલ હૂં’માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી […]

અટલ બિહારી વાજપેયીની બાયોપિકની જાહેરાત, પંકજ ત્રિપાઠી કરશે પૂર્વ PMનો રોલ

મુંબઈઃ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિકમાં બોલીવુડના ખ્યાતનામ કલાકાર પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમણે જણાવ્યું કે આ રોલ તેમને મળ્યો એ તેમની માટે બહુ મોટી ખુશીની વાત છે.  કારણ કે, જ્યારથી પૂર્વ વડાપ્રધાનની બાયોપિકની જાહેરાત થઈ ત્યારથી જ અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવનાર અભિનેતા કોણ હશે તેની ચર્ચા ચાલી રહી હતી. […]

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પર બાયોપિકની જાહેરાત,આવતા વર્ષે ક્રિસમસ પર રિલીઝ થશે

અટલ બિહારી વાજપેયી પર બાયોપિકનું એલાન આવતા વર્ષે ક્રિસમસ પર રિલીઝ થશે આ ફિલ્મ નિર્માતા સંદીપ સિંહે ફિલ્મનું પોસ્ટર શેર કર્યું મુંબઈ:ભારતીય સિનેમામાં અત્યાર સુધીમાં ઘણા ખેલૈયાઓ, દિગ્ગજો અને રાજકારણીઓ પર બાયોપિક્સ બનાવવામાં આવી છે.હવે દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન પર બાયોપિક બનવા જઈ રહી છે.નિર્માતા સંદીપ સિંહે ફિલ્મનું પોસ્ટર શેર કરીને આ […]

યુક્રેન-રશિયાના યુદ્ધ વચ્ચે આજે ભારતીયો યાદ કરી રહ્યાં છે ઈન્દિરાજી અને અટલજીને, જાણો કેમ

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ હુમલો કરતા ભારતીય ચિંતિત છે અને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સહીસલામત બહાર કાઢવા માટે ઓપરેશન શરૂ કર્યું છે. બીજી તરફ યુક્રેનને સંકટમાં જોઈને પાકિસ્તાન અને ચીન જેવા પડોશીઓ વચ્ચે ભારત પોતાની પરિસ્થિતિઓ ઉપર મંથન અને ગહન ચિંતન કરી રહ્યું છે. આજે સમગ્ર દેશની જનતા આર્યન લેડી તરીકે દેશ-દુનિયામાં જાણીતા થયેલા ઈન્દિરા […]

હવે યમુના એક્સપ્રેસ-વે ને મળી શકે છે આ નવું નામ, પીએમ મોદી કરશે જાહેરાત

હવે યમુના એક્સપ્રેસ વે નું નામ બદલાશે હવે તેનું નામ અટલ બિહારી વાજપેયી વે કરાશે જેવર એરપોર્ટના ભૂમિ પૂજન કાર્યક્રમમાં પીએમ મોદી એની જાહેરાત કરે તેવી સંભાવના છે દિલ્હીઃ યુપીની યોગી સરકાર ખાસ કરીને જિલ્લાના નામ બદલતી રહે છે ત્યારે હવે ધીરે ધીરે એક્સપ્રેસના નામ પણ બદલી રહી છે. હવે એવી ધારણા કરાઇ રહી છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code