1. Home
  2. Tag "Atiq ahemad"

માફિયા અતીક અહેમદની ફરાર પત્ની શાઇસ્તા પરવીનને ભાગેડુ જાહેર કરાઈ

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદની ફરાર પત્ની શાઇસ્તા પરવીનને ભાગેડુ જાહેર કરવામાં આવી છે. પ્રયાગરાજ પોલીસે શાઇસ્તા પરવીનને 50 હજાર રૂપિયાના ઈનામની સાથે ભાગેડુ જાહેર કરી છે. તેને ભાગેડુ જાહેર કર્યા બાદ પોલીસે શાઈસ્તા પરવીનનું ઘર પણ અટેચ કર્યું હતું. જો કે આ મકાન અન્ય કોઈના નામે છે અને ઉમેશ પાલ હત્યા કેસ […]

અતિક અને અશરફની હત્યા કરી ત્રણેય આરોપી ડોન બનવા માંગતા હતા

પ્રયાગરાજ, કુખ્યાત ગુનેગાર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની મોડી રાતના હોસ્પિટલના સંકુલમાં જ ત્રણ શખ્સોએ ગોળી મારી હત્યા કરતા મચી ગયો છે. પોલીસે ત્રણેય હત્યારાઓની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં હત્યારાઓ અધિક અને અશરફને ઠાર માર્યા બાદ ડોન બનવા માંગતા હોવાનું ખુલ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિક અને તેના ભાઈ […]

અતિક-અશરફની હત્યાની ઘટનાને ગંભીરતાથી લઇ યોગીએ તપાસ સમિતિની રચના કરી

પ્રયાગરાજ મેડિકલ સંકુલ માર્ચ અને અશરફની ગોળી મારીને હત્યા કરવાની ઘટનાના ઘેરા પત્યાઘાત પડ્યા છે. ઉમેશપાલ સત્ય કેસમાં પોલીસ કસ્ટડીમાં રહેલા અહેમદ બંધુઓની હત્યાને ગંભીરતાથી લઈને મુખ્યમંત્રી યોગી એ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ ઉપરાંત સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચનાનો પણ આદેશ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર મેડિકલ અર્થે અહેમદ […]

અતિક અને અશરફની હત્યા કરનાર 3 હુમલાખોરની અટકાયત

લખનઉ, ઉત્તર પ્રદેશના મુખ્ય ગુનેગાર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદ ની આજે રાતના 3 હુમલાખોરોએ પોલીસની ઉપસ્થિતિમાં અંધાધુન ફાયરિંગ કરીને તંત્ર દોડતું થઈ ગયું હતું બંને ગુનેગાર ની હત્યા કર્યા બાદ ત્રણેય હુમલા કોરોએ પોલીસ સમક્ષ સરંદર પણ કરી દીધું હતું આ ઘટનામાં એક પોલીસ કર્મચારી પણ ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code