બીએસપી એમએલએ રાજૂ પાલ હત્યાકાંડમાં તમામ 7 આરોપીઓને આજીવન કેદની સજા, સીબીઆઈ કોર્ટે આપ્યો ચુકાદો
લખનૌ: બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય રાજૂપાલની હત્યાના સાત દોષિતોને સીબીઆઈ લખનૌ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ દોષિતોમાં માફિયા અતીક અહદમના ત્રણ શાર્પ શૂટર ફરહાન, આબિદ અને અબ્દુલ કવિ પણ સામેલ છે. તેના સિવાય જાવેદ, ઈસરાર, રંજીત પાલ ને ગુલ હસનને પણ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. હત્યાકાંડના બે આરોપીઓ માફિયા અતીક અહમદ […]