1. Home
  2. Tag "ATS"

ગુજરાતઃ 175 કરોડના હેરોઈનના કેસમાં ATSએ મુખ્ય આરોપીની દિલ્હીથી કરી ધરપકડ

દુબઈથી ફ્લાઈટમાં આવ્યો હતો દિલ્હી દિલ્હી એરપોર્ટ ઉપર તેને દબોચી લેવાયો તપાસમાં ચોંકાવનારા ખુલાસાની શકયતા અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશના નશીલા દ્રવ્યોની હેરાફેરી અને તેનો વ્યવસાય કરતા અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન કચ્છના દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડના હેરોઈન કેસમાં ફરાર આરોપીને ગુજરાત એટીએસે દબોચી લીધો હતો. દુબઈથી ફ્લાઈટમાં […]

આતંકીઓના નિશાના પર હતું અયોધ્યાનું રામ મંદિર, ATSએ આતંકીઓ પાસેથી કાશી-મથુરાના નક્શા પણ જપ્ત કર્યા

લખનઉથી પકડાયેલા આતંકીઓની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા આતંકીઓના નિશાના પર રામ મંદિર હતું ATSએ આતંકીઓ પાસેથી કાશી-મથુરાના નક્શા કર્યા જપ્ત લખનઉ: બે દિવસ પહેલા લખનઉમાંથી કેટલાક આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આતંકીઓની પૂછપરછમાં કેટલાક મોટા ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. યુપી એટીએસે આતંકીઓની પાસેથી અનેક મહત્વની જગ્યાના નક્શા જપ્ત કર્યા છે. આતંકીઓની પાસે અયોધ્યાના […]

લખનઉથી પકડાયેલા આતંકીઓ 15 ઑગસ્ટ પહેલા આતંકી હુમલાની ફિરાકમાં હતા: UP ADG પ્રશાંત કુમાર

લખનઉમાંથી શંકાસ્પદ આતંકીઓની ધરપકડ 15 ઑગસ્ટ પહેલા આતંકી હુમલો કરવાનો હતો પ્લાન UPના એડીજી પ્રશાંત કુમારે કર્યા મહત્વના ખુલાસા નવી દિલ્હી: લખનઉમાંથી આજે કેટલાક શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આતંકીઓને લઇને ઉત્તર પ્રદેશના એડીજી પ્રશાંત કુમારે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, આજે ATSએ મોટા આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. તેમણે જણાવ્યું […]

ઉત્તરપ્રદેશના ધર્માંતરણ કેસમાં ગુજરાત કનેકશન આવ્યું સામે, ફંડીંગ કરનારની ધરપકડ

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં ધર્મપરિવર્તન કેસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. આ પ્રકરણમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરીને આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. સમગ્ર પ્રકરણમાં ગુજરાતનું કનેકશન સામે આવતા ઉત્તરપ્રદેશ એટીએસની ટીમે તપાસ ગુજરાત સુધી લંબાવી હતી. તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા સલાઉદ્દીન નામના શખ્સની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં સલાઉદ્દીને ધર્મપરિવર્તન માટે આરોપીઓને રૂ. […]

ધર્માંતરણ રેકેટઃ આરોપી જહાંગીર આલમ ધર્માંતરણ સર્ટિફિકેટ બનાવતો

લખનૌઃ ઉત્તરપ્રદેશમાંથી ઝડપાયેલા ધર્મ પરિવર્તન પ્રકરણમાં સ્થાનિક પોલીસની સાથે અન્ય સુરક્ષા એજન્સીઓ પણ તપાસમાં જોડાયેલી છે. દરમિયાન આરોપીઓની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે. આરોપી જહાંગીર આલમ ધર્મ પરિવર્તન કરાવવામાં આવેલા લોકોના ધર્માંતરણ સર્ટિફિકેટ બનાવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. સમગ્ર રેકેટ એક ચેઈનની જેમ ચલાવવામાં આવતું હતું. આરોપી મન્નુ યાદવ પોતાના સાથી આદિત્ય સહિતના લોકોના […]

ધર્મ પરિવર્તન રેકેટઃ દેશના 24 રાજ્યોમાં આરોપીઓનું નેટવર્ક

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના રેકેટમાં પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી મહંમદ ઉમર ગૌતમ અને જહાંગીર તથા તેમના સાગરિતોનું દેશના એક-બે નહીં પરંતુ 24 રાજ્યોમાં નેટવર્ક ફેલાયેલું હોવાનું ખૂલતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. આ દરમિયાન ફતેહપુરના એક શિક્ષકાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહે છે કે, ગયા વર્ષે ઉમર […]

ઉત્તરપ્રદેશઃ ધર્મ પરિવર્તનને આરોપીઓ સાઈલેન્ટ જીહાદ તરીકે ઓળખતા, ATSની તપાસમાં ચોંકાવનારો ખુલાસો

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ધર્માંતરણ રેકેટનો પર્દાફાશ થયા બાદ યુપી પોલીસના ગુપ્ત રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. નોઈડા ડેફ સોસાયટીમાં અભ્યાસ કરતા 12-15 જેટલા મુકબધિર યુવાનોને લાલચ આપીને તેમનું ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રાથમિક તપાસમાં આ રેકેટમાં મુક-બધિરને જ નિશાન બનાવવામાં આવતા હતા. આરોપીઓએ ધર્મ પરિવર્તનને સાઈલેન્ટ જીહાદ નામ આપ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. […]

ધર્માંતરણ ઘટનાઃ CM યોગીએ આરોપીઓની મિલકત જપ્ત કરવા કર્યો નિર્દેશો

લખનૌઃ ધર્માતરણ કરનારી એક ટોળકીનો પર્દાફાશ થયા બાદ સીએમ યોગી એકશનમાં આવ્યાં છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ તપાસ એન્જસીને ધર્માંતરમ કેસમાં ઉંડાણપૂર્વકની તપાસ કરવાના નિર્દેશ કર્યાં છે. તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓ સામે ગેંગસ્ટર જેવી કાર્યવાહી કરીને તેમની મિલકત જપ્ત કરવા પણ આદેશ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધર્માંતરમ કેસમાં ટોળકીના બે સભ્ય મુફ્તી કાઝી જહાંગીર […]

ઉત્તરપ્રદેશમાં ધર્મ પરિવર્તન કરાવવાના રેકેટનો પર્દાફાશ, 1000 હિન્દુઓનું કરાવ્યું ધર્માંતરણ

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના નોઈડામાં ધર્મ પરિવર્તન કરાવવાના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. આ પ્રકરણમાં ઉત્તરપ્રદેશ એટીએસની ટીમે બે મૌલાનાની ધરપકડ કરી છે. આ રેકેટ છેલ્લા બે વર્ષથી ચલાવવામાં આવતું હતું. જેમાં મુકબધિર બાળકો અને મહિલાઓનું ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હતું. આ પ્રકરણમાં વિદેશી ફંડિગના પણ પુરાવા પોલીસને હાથે લાગ્યાં છે. આ સમગ્ર પ્રકરણમાં 100થી વધારે લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code