પંજાબ-રાજસ્થાનની સરહદ સીલ થતા ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના દરિયાનો ઉપયોગ શરૂ કર્યો
અમદાવાદઃ દેવભૂમિ દ્વારકા બાદ મોરબીના નવલખી બંદર પાસેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પડકાવવાના કેસમાં એટીએસની ટીમે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ તપાસમાં નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. પાકિસ્તાનમાં બેઠાલા ડ્રગ્સ માફિયાઓ પહેલા રાજસ્થાન અને પંજાબ બોર્ડરનો ડ્રગ્સની ઘુસણખોરી માટે ઉપયોગ કરતા હતા. જો કે, આ બંને રાજ્યોની સરહદ સીલ થઈ જતા હવે ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના […]


