1. Home
  2. Tag "August 15"

15 ઓગસ્ટે જ કેમ ઉજવવામાં આવે છે સ્વતંત્રતા દિવસ,જાણો તેની પાછળનું ખાસ કારણ

બ્રિટિશ સંસદ દ્વારા 30 જૂન 1948 સુધીમાં સત્તા સ્થાનાંતરિત કરવાની હતી સૂચના લોર્ડ માઉન્ટબેટને આ તારીખ અગાઉ ખસેડી હતી વર્ષ 1948માં પાકિસ્તાને સ્વતંત્રતા દિવસની કરી હતી ઘોષણા  દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે દરેક દેશવાસીઓ આઝાદીના આ પર્વને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ વર્ષે પણ […]

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમદાવાદમાં 15મી ઓગસ્ટે વિન્ટેજ કારની ડ્રાઈવ યોજાશે

અમદાવાદઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શહેરમાં વિન્ટેજ કાર ડ્રાઈવનું આયોજન 15મી ઓગસ્ટના દિને કરાયું છે. 15 ઓગસ્ટ  ભારતનો સ્વતંત્રતા દિવસ છે અને આ સ્વતંત્રતા દિવસને આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ રાષ્ટ્રીય સ્તરે ઊજવણી કરવામાં આવી રહી છે આ પ્રસંગે  એક અલગ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત વિન્ટેજ એન્ડ ક્લાસિક કાર ક્લબના ઉપક્રમે […]

‘હર ઘર ત્રિરંગા’ કાર્યક્રમઃ રાજ્યમાં એક કરોડથી વધુ મકાનો પર 13 થી 15 ઓગસ્ટે ત્રિરંગો લહેરાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યના તમામ ઘરો, દૂકાનો, ઔદ્યોગિક કેન્દ્રો, સામાજિક અને શૈક્ષણિક પ્રતિષ્ઠાનો,  વેપારી ગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ સહિત તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને ‘હર ઘર ત્રિરંગા” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર છે. આ અંગે એક વિડીયો કોન્ફરન્સ રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્ય સચિવએ કહ્યું […]

જમ્મુ-કાશ્મીરઃ 15મી ઓગસ્ટ સુધી આતંકવાદી હુમલાની શકયતા, મંદિરોમાં સુરક્ષા વધારાઈ

દિલ્હીઃ ભારતીય સરહદ ઉપર છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાનની ચાંચીયાગીરી વધી છે. જેના પગલે અવાર-નવાર પાકિસ્તાનના ડ્રોન સરહદ ઉપર જોવા મળે છે. પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ ડ્રોનની મદદથી હથિયારો અને વિસ્ફોટ સામગ્રી જમ્મુ-કાશ્મીરમાં બેઠેલા આતંકવાદીઓને પુરી પડાતી હોવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ તા. 5મી ઓગસ્ટના રોજ કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવ્યાના બે વર્ષ પૂર્ણ થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code