1. Home
  2. Tag "Aurangabad"

રામમંદિરના દુશ્મનોનું ષડયંત્ર, અયોધ્યામાં હુમલાના ષડયંત્રમાં 11 શકમંદોની તલાશમાં એટીએસના દરોડા

ઔરંગાબાદ: અયોધ્યામાં સુરક્ષાને લઈને એજન્સીઓ એલર્ટ પર છે. ત્યારે યુપી એટીએસએ અયોધ્યામાં આતંકવાદી હુમલાના ષડયંત્રને લઈને મોટો ખુલાસો કર્યો છે. એટીએસનું માનીએ તો અયોધ્યામાં હુમલાની ષડયંત્ર મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રચાય રહ્યું હતું. એટીએસએ આ મામલામાં કેસ નોંધ્યા બાદ ઔરંગાબાદમાં 11 શકમંદોના ઠેકાણાઓ પર દરોડા પાડયા છે. પરંતુ કોઈની ધરપકડ કરી શકાય નથી. આ દરમિયાન ઘણાં ફોન […]

હવે ઔરંગાબાદ છત્રપતિ સંભાજીનગર તરીકે ઓળખાશે,ઉસ્માનાબાદનું નામ પણ બદલાયું

ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરોના નામ બદલાયા  ઔરંગાબાદ છત્રપતિ સંભાજીનગર તરીકે ઓળખાશે એમવીએ સરકારે નામ બદલવાનો લીધો હતો નિર્ણય  મુંબઈ: મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરોના નામ બદલવામાં આવ્યા છે. એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારે ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ જિલ્લાના નામ બદલીને અનુક્રમે છત્રપતિ સંભાજીનગર અને ધારાશિવ રાખવાની સૂચના બહાર પાડી છે. શુક્રવારે રાત્રે મહેસૂલ વિભાગ દ્વારા […]

મહારાષ્ટ્ર: G-20 સંમેલનના ડેલીગેટ્સ ફેબ્રુઆરી 2023માં ભારતના ઔરંગાબાદની મુલાકાત લેશે, સત્તાધિકારીઓએ તૈયારીઓ શરુ કરી

મહારાષ્ટ્ર : G-20 શિખર સંમેલનના 19 દેશોના ડેલીગેટ્સના આવતા વર્ષે 2023ને ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાતે આવશે. તેઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લા અજંતા અને ઈલોરાની ગુફાઓની તથા અન્ય ખ્યાતનામ જગ્યાઓની મુલાકાત કરશે તેવું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે, આ 19 દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાંસ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ […]

શિંદે સરકાર હવે બદલશે ઔરંગાબાદના આ કિલ્લાનું નામ,જે એક સમયે તુગલકની સેનાનો ગઢ હતો.

મુંબઈ:ભારતમાં શહેરોના નામ બદલવાની પરંપરા જૂની છે. મુઘલ કાળ દરમિયાન અનેક શહેરોના નામ બદલવામાં આવ્યા અને તે પછી અંગ્રેજો દ્વારા,પછી ઘણી સરકારો દ્વારા સ્થળોના નામ બદલવામાં આવ્યા. હવે મહારાષ્ટ્રની શિંદે સરકાર ફરીથી નામ બદલવાના સમાચારમાં છે. રાજ્યના પર્યટન મંત્રી મંગલ પ્રભાત લોઢાએ શનિવારે જણાવ્યું હતું કે,મહારાષ્ટ્ર પર્યટન વિભાગ ઔરંગાબાદ શહેર નજીકના દૌલતાબાદ કિલ્લાનું નામ બદલીને […]

મહારાષ્ટ્રમાં ઔરંગાબાદનું નામ બદલવા માટે મહાવિકાસ અઘાડી સરકારમાં મતભેદ

મુંબઈઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારમાં અલ્હાબાદ સહિતના શહેરના નામ બદલવામાં આવ્યાં છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઔરંગાબાદનું નામ બદલવાની માંગણી કરવામાં આવી રહી છે. તેમજ શિવસેના પણ શહેરનું નામ બદલીને સંભાજીનગર કરવા માંગે છે. જો કે, ઔરંગાબાદ શહેરનું નામ બદલવાના મુદ્દે મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારની અંદર જ મતભેદ ઉભા થયાં છે. હાલ મહારાષ્ટ્રમાં શિવસેના, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code