1. Home
  2. Tag "aurangzeb"

કોણ હતા દારા શિકોહ? જેમનું માથું કાપીને ઔરંગઝેબની સામે રજૂ કરવામાં આવ્યું હતું

નવી દિલ્હી: કહેવામાં આવે છે કે શાહજહાંના મોટા પુત્ર દારા શિકોહ જો બાદશાહ બનત, તો ઘણી મુઘલકાળની લડાઈઓને ટાળી શકાય હોત. જો કે દારા શિકોહનો જે અંત થયો તે કોઈએ તે સમયે વિચાર્યો ન હતો. મોદી સરકાર દ્વારા દારા શિકોહની કબરની તલાશ કરવા માટે એક ટીમ પણ બનાવી હતી. જેમાં સાહિત્ય, કળા અને વાસ્તુકળાના આધારે […]

બંગાળનો સૌથી શક્તિશાળી મુસ્લિમ નવાબ બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યો હતો, ઔરંગઝેબનો હતો પ્રીતિપાત્ર

નવી દિલ્હી: બંગાળમાં આજે પણ કોઈ મુસ્લિમ શાસકને સૌથી વધુ શક્તિશાળી માનવામાં આવ્યો છે, તો તે છે મુર્શિદ કુલી ખાન. તેના નામ પરથી બંગાળના શહેરનું નામ મુર્શિદાબાદ પડયું હતું. તે બંગાળનો પહેલો નવાબ હતો. સૌથી વધુ રસુખવાળો અને શક્તિશાળી નવાબ. મોહમ્મદ હાદી નામથી ઓળખાતા નવાબ મુર્શિદ કુલી ખાનનો જન્મ હિંદુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એક […]

ઔરંગઝેબે મંદિર તોડવાની સાથે સાંસ્કૃતિક ઓળખ નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો !

નવી દિલ્હીઃ જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મભૂમિ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે મુઘલ શાસક ઔરંગઝેબ ઉપર લખાયેલી બુકમાં ચોંકાવનારા ખુલાસા કરયાનું ચર્ચાઈ રહ્યું છે. ઔરંગઝેબ દ્વારા હિન્દુ મંદિર અને શૈક્ષણિક સંસ્થાઓ તોડ્યા હોવાનો ઉલ્લેખ છે. એટલું જ નહીં તેમણે સાંસ્કૃતિક ઓળખ નષ્ટ કરવાના આદેશ કર્યા હતા અને મથુરા અને વૃંદાવનનું નામ બદલવાના […]

કાશી વિશ્વનાથ મંદિર સહિત અનેક મંદિર તોડવા ઔરંગઝેબે 1669માં આદેશ કર્યો હતો, ઔરંગઝેબની પુસ્તકમાં ઉલ્લેખ

નવી દિલ્હીઃ વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરા ભગવાન શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ વચ્ચે મુગલ સામ્રાજ્યના ક્રુર શાસક મનાતા ઔરંગઝેબની પુસ્તક ‘માસિર-એ- આલમગિરી’ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. આ પુસ્તક અનુસાર, ઔરંગઝેબએ 8મી એપ્રિલ 1669માં બ્રામણોની તમામ પાઠશાળાઓ અને મંદિરને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરનો પણ સમાવેશ થાય છે. 2 […]

શહીદ ભારતીય જવાન ઔરંગઝેબની હત્યાના મામલે રાષ્ટ્રીય રાઈફલ્સના ત્રણ જવાનોની અટકાયત

ભારતીય સેનાના જવાન શહીદ ઔરંગઝેબની હત્યાના મામલામાં સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. ઔરંગઝેબના અપહરણ અને બાદમાં તેની હત્યાના મામલામાં 44 રાષ્ટ્રીય રાઈફલ્સના ત્રણ જવાનોને કસ્ટડીમાં લઈને તેમની પૂછપરછ થઈ રહી છે. કસ્ટડીમાં લેવાયેલા ત્રણેય જવાનો પર આતંકવાદીઓના ખબરી હોવાની શંકા છે. આ ત્રણેય જવાનોની ઓળખ આબિદ વાની, તજામુલ અહમદ અને આદિલ વનિઆરે તરીકે થઈ છે. ઔરંગઝેબની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code