1. Home
  2. Tag "ayoddhya"

અયોધ્યાનો ચુકાદો આપનારા 5 જજો હવે રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના પણ બનશે સાક્ષી, CJI ચંદ્રચૂડ પણ રહેશે હાજર

નવી દિલ્હી: રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલાનો ચુકાદો આપનારી બંધારણીય ખંડપીઠમાં સામેલ રહેલા પાંચેય જજો હવે રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના મહોત્સવના પણ સાક્ષી બનશે. રામજન્મભૂમિ મામલાનો ચુકાદો આપનારી ખંડપીઠનું નેતૃત્વ કરનારા તત્કાલિન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, ખંડપીઠના અન્ય જજોમાં પૂર્વ સીજેઆઈ એસ. એ. બોબડે, હાલના સીજેઆઈ ડી. વાઈ. ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. અબ્દુલ નજીર પણ આ […]

પ્રાણપ્રતિષ્ઠા પહેલા રામલલાની પૂર્ણ તસવીર આવી સામે, મનમોહક સ્મિત સાથે ચહેરા પર ઝળકી રહ્યું છે તેજ

અયોધ્યા: રામમંદિરના ઉદ્ઘાટનને લઈને ચાલી જોરશોરથી ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે શુક્રવારે રામલલાની પૂર્ણ તસવીર સામે આવી છે. 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. રામલલાની મૂર્તિ અદભૂત છે. ચહેરા પર મુસ્કાન ભગવાન રામની વિનમ્રતા અને મધુરતાને દર્શાવે છે. રામલલાનું આ સ્વરૂપ સાક્ષાત ભગવાન રામની ઉપસ્થિતિ રૂપ પ્રતીત થાય છે. પહેલી નજરમાં રામલલાની આ મૂર્તિ જોનારાઓને મંત્રમુગ્ધ […]

ટેન્ટમાં ભગવાન રામના દર્શન કરવાની દશકાઓ જૂની પીડા દૂર થવાની છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સોલાપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્રના સોલાપુરની મુલાકાતે છે. તેમણે અહીં 2000 કરોડ રૂપિયાની આઠ અમૃત મિશન યોજનાઓની આધારશિલા મૂકી છે. અહીં એક જાહેરસભાને સંબોધિત કરતા તેમણે કહ્યુ છે કે મહારાષ્ટ્રના વિભિન્ન શહેરોમાં આજે સાત અમૃત પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હું આ વિશેષ અવસર પર મહારાષ્ટ્રના લોકોને અભિનંદન આપું છું. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર […]

બ્રિટનની સંસદમાં ગુંજ્યો જય શ્રીરામનો નારો, રામના ભજન પર ઝુમ્યા બ્રિટિશ નેતાઓ

લંડન: અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી છે. જેમ-જેમ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે. રામભક્તોમાં ઉલ્લાસ પણ વધી રહ્યો છે. દેશ હોય અથવા વિદેશ, દરેક ઠેકાણે રામભક્તોમાં ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રીરામની પ્રત્યે રામભક્તોનો પ્રેમ લંડનના હાઉસ ઓફ કોમનમાં પણ જોવા મળ્યો હતો. બ્રિટનના હાઉસ ઓફ કોમનમાં સનાતન સંસ્થા યૂકે […]

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શંકરાચાર્ય સાથે કરી તુલના, શ્લોક સંભળાવતા બોલ્યા- કર્મપ્રધાન વિશ્વ કરી રાખા

નવી દિલ્હી: ઝારખંડના ગોડ્ડાથી ભાજપના સાંસદે નિશિકાંત દુબેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી શંકરાચાર્ય સાથે કરી છે. તેમણે કહ્યુ છે કે જે પ્રકારે શંકરાચાર્ય સમાજ માટે જીવે છે, પીએમ મોદી પણ આવી જ રીતે જીવે છે. અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પર બે શંકરાચાર્યો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ત્યારે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને […]

22 જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસે 5 રાજ્યોમાં રજા જાહેર

નવી દિલ્હી: અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને 22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે કહ્યુ છે કે તમામ કેન્દ્રીય સરકારી કાર્યાલયો અડધા દિવસ માટે બંધ રહેશે. કેન્દ્ર સરકાર મુજબ, 22 જાન્યુઆરએ અયોધ્યા રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા સાથે જોડાયેલા સમારંભોમાં ભાગ લેવા માટે કર્મચારીઓની મોટી માગણીઓ બાદ કેન્દ્ર સરકારે દેશમાં કેન્દ્ર સરકારના […]

રામમંદિર સમારંભ પહેલા ભારત-પાકિસ્તાન બોર્ડર પર હાઈએલર્ટ, બીએસએફે લોન્ચ કર્યું ઓપરેશન સર્દ હવા

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન બોર્ડર પર શુક્રવારથી હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સે પોતાનું ઓપરેશન સર્દ હવા લોન્ચ કર્યું છે. 27 જાન્યુઆરીએ સુધી આ ઓપરેશન યતાવત રહેશે. બીએસએફે ઓપરેશન સર્દ હવા હાથ ધર્યું છે, કારણ કે ગાઢ ધુમ્મસ અને ઓછા તાપમાન વચ્ચે સીમાવર્તી વિસ્તારોમાં ઘૂસણખોરીની શક્યતાઓ ઘણી વધી જાય છે. આવી ઘૂસણખોરીને […]

મારે ધર્મનો ફાયદો ઉઠાવવો નથી, હું ઈન્ટ્રેસ્ટેડ નથી, રામમંદિર જવાના વિવાદ પર બોલ્યા રાહુલ ગાંધી

નવી દિલ્હી: રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યુ છે કે તે રામમંદિરના ઉદ્ઘાટન સમારંભમાં જઈ રહ્યા નથી. તેની પાછળનું કારણ જણાવતા રાહુલ ગાંધીએ કહ્યુ છે કે 22 જાન્યુઆરીની ઈવેન્ટ રાજકીય કાર્યક્રમ છે. અમે તમામ ધર્મોની સાથે છીએ. મારે ધર્મનો ફાયદો ઉઠાવવો નથી. હું તેમાં ઈન્ટ્રેસ્ટેડ નથી. મારે […]

રામમંદિરને લઈને સંજય રાઉતનો દાવો, મંદિર વહી બનાયેંગે પણ મંદિર ત્યાં બન્યું નથી!

મુંબઈ: શિવસેના – (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે અયોધ્યામાં રામમંદિર તે સ્થાન પર બની રહ્યું નથી, જ્યાં બાબરી મસ્જિદ હતી. તેમણે કહ્યુ છે કે મંદિર વહી બનાયેંગે, મંદિર વહી બનાયેંગે બોલીને વિવાદીત ઢાંચો ધ્વસ્ત કરાયો, પરંતુ મંદિર ત્યાંથી ત્રણ કિલોમીટર દૂર કેમ બનાવાય રહ્યું છે? રાઉતે કહ્યુ છે કે બાબરી […]

બાબરી મસ્જિદને લઈને પણ આવો કાર્યક્રમ હોત તો બીએસપીનો વાંધો નથી : માયાવતી

લખનૌ: અયોધ્યામાં 22 જાન્યુઆરીના રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. તેવામાં બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ કહ્યું છે કે મને રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ મળ્યું છે. પરંતુ ભવિષ્યમાં બાબરી મસ્જિદને લઈને થનારા કોઈપણ કાર્યક્રમને લઈને અમારી પાર્ટીને વાંધો નથી. માયાવતીએ કહ્યું છે કે અમારી પાર્ટી ધર્મનિરપેક્ષ પાર્ટી છે. અમારી પાર્ટી તમામ ધર્મોનું સમાન સમ્માન કરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code