1. Home
  2. Tag "Ayodhya ram temple"

બિહારમાં ભાજપએ લવ-કુશ યાત્રા નિકાળી, 22મી એ અયાધ્યા પહોંચશે

પટણાઃ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ પ્રસંગ્રે બિહારથી લવ-કુશ રથ અયોધ્યા પહોંચશે. આજે પટના બીજેપી કાર્યાલયથી પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ લવ-કુશ યાત્રાને ઝંડી બતાવી રવાના કરી હતી. આખા બિહારમાં લવ-કુશ રથ ફર્યા બાદ વિવિધ સ્થળોએ થઈને અયોધ્યા પહોંચશે. રથ રવાનગીના અવસરે બીજેપી કાર્યાલયની બહાર કિન્નર સમાજના […]

પ્રધાનમંત્રી 30 ડિસેમ્બરનાં રોજ અયોધ્યાની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બર, 2023નાં રોજ ઉત્તરપ્રદેશની અયોધ્યાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11:15 વાગ્યે પુનઃવિકસિત અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરશે તથા નવી અમૃત ભારત ટ્રેનો અને વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. તેઓ અન્ય કેટલીક રેલવે પરિયોજનાઓ પણ દેશને સમર્પિત કરશે. લગભગ 12:15 વાગ્યે પ્રધાનમંત્રી નવનિર્મિત અયોધ્યા એરપોર્ટનું ઉદઘાટન કરશે. બપોરે એક […]

અયોધ્યા રામ મંદિર 8.0ની તીવ્રતાના ભૂકંપથી પણ રહેશે સુરક્ષિત

અયોધ્યા :અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, આવતા વર્ષે એટલે કે જાન્યુઆરી 2024માં મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે. આવતા વર્ષે ભક્તો વિશ્વના સૌથી દિવ્ય અને ભવ્ય રામ મંદિરમાં રામલલાના દર્શન કરી શકશે.મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર તેની નિયત […]

અયોધ્યાનું રામ મંદિર ક્યારે બનીને થશે તૈયાર તારીખ થઈ જાહેર  – જાણો તમે ક્યારે કરી શકશો  રામલલાના દર્શન

લખનૌઃ- ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બની રહેલું રામમંદિર લોકોની આસ્થાનું પ્રતિક છે ,દેશ વિદેશના લોકો આ મંદિર બનવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મંદિર નિર્માણનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે આવી સ્થિતિમાં રામ મંદિરને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે જે પ્રમાણે 1 લી જાન્યુઆરી વર્ષ 2024મા મંદિર બનીને તૈયાર થઈ જશે. વધુ વિગત પ્રમાણે ” […]

અયોધ્યના રામ મંદિર માટે ભક્તોએ દીલ ખોલીને દાન કર્યું – 2022 મા 20 કરોડ દાન આવ્યું

અયોધ્યાનું રામ મંદિર કરોડો ભક્તોની આસ્થઆનું પ્રતિક છે,જ્યાથી રામ મંદિરનું નિર્માણ થયું છે ત્યારથઈ દેશ વિદેશની કરોડો રુપિયાનું દાન આવી રહ્યું છે જો વર્ષ 2020ની વાત કરીએ તો આ વર્ષ દરમિયાન કુલ 20 કરોડનું દાન આવ્યું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. વર્ષ 2022માં રામ ભક્તોએ તેમની કમાણી મોટી સંખ્યામાં રામલલાને સમર્પિત કરી હતી. શ્રી રામ […]

અયોધ્યા રામલીલા મંદિરના નિર્માણ કાર્ય પૂર્ણ થવાની નવી તારીખ ટ્ર્સ્ટે જાહેર કરી

રામમંદિર નિર્માણય કાર્ય પૂર્ણ થવાની નવી તારીખ ટ્રસ્ટે આ  નવી તારીખ જાહેર કરી અયોધ્યાઃ- અયોધ્યામાં નિર્માણ પામી રહેલું રામ મંદિર લોકોની આસ્થાનું પ્રતિક છે, દેશભરના શ્રદ્ધાળુંઓ આ મંદિર બનવાની આતુરતાથી રાહ જોઈ રાહ જોઈ રહ્યા છે. અનેક લોકોની શ્રદ્ધા આ મંદિર સાથે જોડાયેલી છે. ત્યારે રામ મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થવાને લઈને નવી તારીખ પણ […]

હવે રામ મંદિરના ઈતિહાસ પર બનાવાશે ફિલ્મ – દુરદર્શન પર ફિલ્મ દર્શાવવાની કરાઈ જાહેરાત

હવે રામ મંદિરનો ઈતિહાસ ડિજીટલ રુપે જોવા મળશે રામ મંદિર પર બનશે ફિલ્મ બોલિવૂડ શહેનશાહ આપશે પોતાનો અવાજ   મુંબઈઃ- રામ મંદિરનો ઈતિહાસ ખૂબ જાણીતો છે અને ભારતની સંસ્કૃતિમાં ખાસ તેનું મહત્વ પણ છે ત્યારે હવે રામ મંદિરના ઈતિહાસ પર ફિલ્મ પણ બનવા જઈ રહી છે.અયોધ્યામાં રામ મંદિર વર્ષ 2023માં બનીને તૈયાર થવાનું છે. રામ […]

અયોધ્યાઃ દેશવાસીઓની આતૂરતાનો અંત આવશે, જાન્યુ.2024માં રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થશે

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન રામ ભક્તો માટે મોટા સમાચાર આવ્યા છે. ગર્ભગૃહનું નિર્માણ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જવાની શકયતા છે અને 2024માં મકરસંક્રાંતિ સુધીમાં રામ લલા ગર્ભગૃહમાં બિરાજમાન થઈ જશે. તેમની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા પણ યોજાશે. તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જો કે, સત્તાવાર રીતે જાહેરાત આગામી […]

અયોધ્યા રામ મંદિરઃ વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખ કરાયેલા વૃક્ષોનો ઉછેર કરાશે

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી ચાલી રહી છે. મંદિર નિર્માણની કામગીરીના ફોટા સામે આવ્યાં છે. આ ફોટોગ્રાફ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયજીએ જાહેર કર્યાં છે. આ ફોટોગ્રાફમાં મંદિર નિર્માણ અને ગર્ભગૃહના નિર્માણની કામગીરી જોઈ શકાય છે. મંદિર સંકુલમાં વાલ્મીકી રામાયણમાં ઉલ્લેખ વૃક્ષોનો ઉછેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો […]

તિરુપતિ મંદિરની જેમ થશે અયોધ્યામાં રામલલાના દર્શન- જાણો કેવી હશે રામમંદિરના શ્રધ્ધાળુંઓ માટેની વ્યવસ્થા

તિરુપતિ દેવસ્થામની જેમ રામલલાના દર્શનની હશે સુવિધા વિવિધ પ્રકારની વિશેષતાઓ યાત્રીઓનું ધ્યાન દોરશે મોટા ભાગનું પરિસર ખુલ્લુ રાખવામાં આવશે યાત્રીઓ પરિસરમાં જ 24 કલાક વિતાવી શકે તેવી વ્યવસ્થા કરાશે લખનૌઃ રામજન્મભૂમિમાં અયોધ્યા મંદિરને લઈને લોકોનો ઉત્સાહ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે, ત્યારે રામમંદિરમાં બિરાજમાન રામલલાના નિર્માણમાં દેશના વિવિધ સ્થળોની તર્જ પર વિવિધ પ્રકારની વિશેષતાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code