1. Home
  2. Tag "Ayodhya ram temple"

તિરુપતિ મંદિરની જેમ થશે અયોધ્યામાં રામલલાના દર્શન- જાણો કેવી હશે રામમંદિરના શ્રધ્ધાળુંઓ માટેની વ્યવસ્થા

તિરુપતિ દેવસ્થામની જેમ રામલલાના દર્શનની હશે સુવિધા વિવિધ પ્રકારની વિશેષતાઓ યાત્રીઓનું ધ્યાન દોરશે મોટા ભાગનું પરિસર ખુલ્લુ રાખવામાં આવશે યાત્રીઓ પરિસરમાં જ 24 કલાક વિતાવી શકે તેવી વ્યવસ્થા કરાશે લખનૌઃ રામજન્મભૂમિમાં અયોધ્યા મંદિરને લઈને લોકોનો ઉત્સાહ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે, ત્યારે રામમંદિરમાં બિરાજમાન રામલલાના નિર્માણમાં દેશના વિવિધ સ્થળોની તર્જ પર વિવિધ પ્રકારની વિશેષતાનો […]

અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો પ્રસ્તાવ 1: શ્રીરામ જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ એ ભારતની સહજ શક્તિઓનું પ્રકટીકરણ

રામ મંદિર નિર્માણ માટે દેશવ્યાપી નિધિ સમર્પણ અભિયાન એ ભારતના ઇતિહાસનું સુવર્ણ પૃષ્ઠ શ્રીરામ જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ એ ભારતની સહજ શક્તિઓનું પ્રકટીકરણ છે: ABPS અખિલ ભારતીય પ્રતિનિધ સભાનો આ પ્રથમ પ્રસ્તાવ છે બેંગ્લુરુ: દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા રામ જન્મભૂમિ નિર્માણને લઇને ચૂકાદો ત્યારબાદ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે સાર્વજનિક “શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર”નું ગઠન, અયોધ્યામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code