તિરુપતિ મંદિરની જેમ થશે અયોધ્યામાં રામલલાના દર્શન- જાણો કેવી હશે રામમંદિરના શ્રધ્ધાળુંઓ માટેની વ્યવસ્થા
તિરુપતિ દેવસ્થામની જેમ રામલલાના દર્શનની હશે સુવિધા વિવિધ પ્રકારની વિશેષતાઓ યાત્રીઓનું ધ્યાન દોરશે મોટા ભાગનું પરિસર ખુલ્લુ રાખવામાં આવશે યાત્રીઓ પરિસરમાં જ 24 કલાક વિતાવી શકે તેવી વ્યવસ્થા કરાશે લખનૌઃ રામજન્મભૂમિમાં અયોધ્યા મંદિરને લઈને લોકોનો ઉત્સાહ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે, ત્યારે રામમંદિરમાં બિરાજમાન રામલલાના નિર્માણમાં દેશના વિવિધ સ્થળોની તર્જ પર વિવિધ પ્રકારની વિશેષતાનો […]


