1. Home
  2. Tag "Ayodhya ram temple"

રામલલાને ગણતરીના દિવસોમાં 12 કરોડનો ચડાવો, ઓનલાઈન પણ ખૂબ મળી રહ્યું છે દાન

લખનૌઃ રામભક્તો રામલલાના દરબારમાં દિલ ખોલીને દાન કરી રહ્યા છે. ઓનલાઈન અને ઓફલાઈન બંન્ને માધ્યામથી રામમંદિરમાં દાન આવી રહ્યું છે. 23 જાન્યુઆરીએ જ્યારથી રામ મંદિર ભક્તો માટે ખુલ્યું છે ત્યારથી લગતાર ભક્તો આવી રહ્યા છે. પાછલા દસ દિવસોમાં રામલલાને લગભગ 12 કરોડનું દાન મળ્યું છે. રામલલાના પ્રાણપ્રતિષ્ઠા વાળા દિવસે 22 જાન્યુઆરીએ સમારોહમાં પહોચેલા આઠ હજાર […]

જે પ્રદેશથી આવશે રામ ભક્ત, તેમાંથી પરંપરાગત ભોજન મળશે, સ્કેનિંગ પછી લોકરમાં રાખેલી વસ્તુ મળશે.

ભાજપની રામ દર્શન યાત્રામાં દેશભર માંથી આવતા ભક્તોને તેઓ જે પ્રદેશ માંથી આવે છે.તેનું પરંપરાગત ભોજન પીરસવામાં આવશે. અયોધ્યાના વેપારીઓ આ ભક્તો માટે વાસણ, અનાજ, મસાલા, અને અન્ય ખાધ સામગ્રી આપશે. એલપીજી ગેસ ડિસ્ટ્રીબ્યૂટર પણ સહયોગ માટે આગળ આવ્યા છે. તેમની સાથે મુલાકાત કર્યા પછી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે તેમને અલગ-અલગ જવાબદારીઓ સૌંપી હતી. […]

વગર આરામે 18 કલાક દર્શન આપતા રહ્યા ‘બાલક રામ’, પ્રભુના દરબારમાં ભક્તો આવતા રહ્યા

લખનૌઃ કડકતી ઠંડીમાં પાંચ વર્ષના ‘બાલક રામ’ સતત 18 કલાક વગર આરામ કર્યા વગર ભક્તોને દર્શન આપતા રહ્યા. તેમના નવા મંદિરમાં 3 દિવસે સવારે 4 વાગે ઉંઘમાંથી જાગી હવે પછી રાતે 10 વાગ્યા પછી સૂઈ ગયા હતા. આરતી અને ભોગ દરમિયાન પણ નૃત્ય, રંગ અને ગાઢ મંડપમાં ઉપસ્થિત દર્શનાર્થિઓને લાંબા સમય રાહ જોવી ન પડે. […]

કળિયુગમાં આવી રહ્યો છે સત્યયુગ: રાકેશ બેદી અને વિંદૂ દારા સિંહ

લખનૌઃ અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાના કાર્યક્રમની તારીખ ખૂબ નજીક છે. તેની સાથે દરેકનો ઉત્સાહ વધી રહ્યો છે. આ બધાની વચ્ચે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન યોજાનાર કાર્યક્રમની વિગતો સામે આવી રહી છે. જ્યા બોલિવુડથી લઈને ટીવી જગતના ઘણા સ્ટાર્સ રામ મંદિરના અભિષેકના સાક્ષી બનવાની તૈયારી કરી રહ્યા છે. એક્ટર રાકેશ બેદી અને વિંદૂ દારા […]

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં 60 કરોડ લોકો જોડાશે, દેશના દરેક મંદિરમાં ઘંટની ગુંજ સંભળાશે

અયોધ્યા: જ્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લા મંદિરમાં બિરાજશે ત્યારે સમારોહની ગુંજ દેશ અને દુનિયામાં સંભળાશે. દેશભરમાં લગભગ 60 કરોડ લોકો આ ઈવેન્ટ સાથે પ્રત્યક્ષ અને આડકતરી રીતે જોડાયેલા રહેશે. સંઘ અને VHPએ પ્રાણ પ્રતિષ્ઠા અને ત્યાર પછીના બે મહિના અગાઉથી જ યોજના બનાવી હતી. યુપી સહિત દેશના તમામ મઠો અને મંદિરોમાં પૂજાની સાથે સાથે […]

અભિષેક પહેલા રામ મંદિરના ગર્ભગૃહનો સુવર્ણ દ્વાર  તૈયાર 

જેમ જેમ અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ તૈયારીઓ પણ ઝડપી કરવામાં આવી રહી છે. રામ મંદિરના ગર્ભગૃહનો સુવર્ણ દ્વાર તૈયાર છે. ગર્ભગૃહનો સુવર્ણ દ્વાર તૈયાર છે. અને અહીં 22 જાન્યુઆરીના રોજ અભિષેક સમારોહ બાદ રામ લાલાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરમાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’માં હાજરી […]

અભિનેતા પકંજ ત્રિપાઠીએ માલદીવને બદલે પરિવાર સાથે અયોધ્યા જવાની ઈચ્છા વ્યક્ત કરી

મુંબઈઃ માલદીવમાં વિવાદને લઈને બોલિવૂડના તમામ સેલેબ્રિટીસ પણ પીએમ મોદીને સંપૂર્ણ સપોર્ટ કરી રહયા છે. ઘણા સેલેબ્રિટીસ આ મામલામાં પોતોનો અભિપ્રાય આપી રહ્યા છે. અને ઘણા સ્ટાર્સ લોકોને માલદીવનો બહિષ્કાર કરવા અને વેકેશન માટે લક્ષદ્વીપ જવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. આ બધાની વચ્ચે બોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠીએ પણ માલદિવ અને લક્ષદ્વીપ વિવાદ પર પોતાનો […]

રામ મંદિરના નિર્માણને અવરોધોથી બચાવવા માટે કરવામાં આવી રહી છે ધાર્મિક વિધિઓ

નવી દિલ્હી: શ્રીરામ જન્મભૂમિ મંદિરના નિર્માણને તમામ અવરોધોથી બચાવવા માટે દેવોથની એકાદશીથી ગર્ભગૃહથી 200 મીટર દૂર સ્થિત ગણપતિ ભવનમાં વેદ પાઠ ચાલુ છે. મહારાષ્ટ્રના વૈદિક વિદ્વાનો દરરોજ કર્મકાંડ મુજબ તેને કરાવે છે. આ ધાર્મિક વિધિ 22 ફેબ્રુઆરી સુધી ચાલશે. 5 બટુકાઓનું જૂથ દરરોજ તેને કરે છે. તેમાંથી 2 વેદપતિ અને 3 યાજ્ઞિક છે. ધાર્મિક વિધિનો […]

બિહારમાં ભાજપએ લવ-કુશ યાત્રા નિકાળી, 22મી એ અયાધ્યા પહોંચશે

પટણાઃ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ પ્રસંગ્રે બિહારથી લવ-કુશ રથ અયોધ્યા પહોંચશે. આજે પટના બીજેપી કાર્યાલયથી પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ લવ-કુશ યાત્રાને ઝંડી બતાવી રવાના કરી હતી. આખા બિહારમાં લવ-કુશ રથ ફર્યા બાદ વિવિધ સ્થળોએ થઈને અયોધ્યા પહોંચશે. રથ રવાનગીના અવસરે બીજેપી કાર્યાલયની બહાર કિન્નર સમાજના […]

પ્રધાનમંત્રી 30 ડિસેમ્બરનાં રોજ અયોધ્યાની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બર, 2023નાં રોજ ઉત્તરપ્રદેશની અયોધ્યાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11:15 વાગ્યે પુનઃવિકસિત અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરશે તથા નવી અમૃત ભારત ટ્રેનો અને વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. તેઓ અન્ય કેટલીક રેલવે પરિયોજનાઓ પણ દેશને સમર્પિત કરશે. લગભગ 12:15 વાગ્યે પ્રધાનમંત્રી નવનિર્મિત અયોધ્યા એરપોર્ટનું ઉદઘાટન કરશે. બપોરે એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code