રામલલાને ગણતરીના દિવસોમાં 12 કરોડનો ચડાવો, ઓનલાઈન પણ ખૂબ મળી રહ્યું છે દાન
લખનૌઃ રામભક્તો રામલલાના દરબારમાં દિલ ખોલીને દાન કરી રહ્યા છે. ઓનલાઈન અને ઓફલાઈન બંન્ને માધ્યામથી રામમંદિરમાં દાન આવી રહ્યું છે. 23 જાન્યુઆરીએ જ્યારથી રામ મંદિર ભક્તો માટે ખુલ્યું છે ત્યારથી લગતાર ભક્તો આવી રહ્યા છે. પાછલા દસ દિવસોમાં રામલલાને લગભગ 12 કરોડનું દાન મળ્યું છે. રામલલાના પ્રાણપ્રતિષ્ઠા વાળા દિવસે 22 જાન્યુઆરીએ સમારોહમાં પહોચેલા આઠ હજાર […]