1. Home
  2. Tag "ayodhya"

દુનિયાની સાંસ્કૃતિક રાજધાનીના રૂપમાં વિકસી રહ્યું છે શ્રી રામજન્મભૂમિ અયોધ્યા

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામજીનું ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી પૂરઝડપે ચાલી રહ્યું છે. આ ઉપરાંત અયોધ્યામાં વિકાસના અન્ય કામો પણ હાથ ધરવામાં આવી રહ્યાં છે. આગામી દિવસોમાં અયોધ્યા દુનિયાની સાંસ્કૃતિ રાજધાની બને તેવી શકયતા છે. ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા, સનાતન ધર્મના તીર્થસ્થળોમાંથી એક, ભારતના શાશ્વત અને ધાર્મિક વારસાના રૂપમાં સ્થાપિત થઈ રહી છે. રામનગરી […]

અયોધ્યામાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન ડિસેમ્બર 2022 સુધીમાં તૈયાર થઈ જશે

નવી દિલ્હીઃ અયોધ્યામાં હાલ રામ જન્મભૂમિ ઉપર ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી ચાલી રહી છે અને ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે અન્ય વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યાં છે. અયોધ્યામાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર અયોધ્યામાં રૂ. 200 કરોડના ખર્ચે અત્યાધુનિક […]

રામનગરી અયોધ્યામાં આ વર્ષની દિવાળી હશે ખાસ – 14.50 લાખ દિપ પ્રગટાવી રેકોર્ડ બનાવાશે

રામનગરિ અયોધ્યામાં દિવાળી હશે ખાસ 15 લાખ જેટલા દિપ પ્રગટાવીને રેકોર્ડ બનાવાશે લખનૌઃ- દેશભરમાં દિવાળીનો પર્વ ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવતો હોય છે ખાસ કરીને રામનગર ીઅયોધ્યામાં ભગવાન શ્રીરામના વનવાસ બાદ ઘરે ફરવાની ખુશો પર્વ અનેરો જોવા મળે છે,દરવર્ષે દિવાળીમાં અહી તાનજામ અને રોશની જોવા મળે છે ત્યારે વર્ષ 2022ની દિવાળઈ કંઈક ખઆસ હશે આ […]

અયોધ્યાના 1080 મઠ-મંદિર હોમ ટેક્સથી મુક્ત,વર્ષમાં માત્ર એક જ વાર લેવામાં આવશે ‘દક્ષિણા’

લખનઉ:રામનગરીના 1080 મઠ-મંદિરોને ગૃહકરમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.હાઉસ ટેક્સના નામે મહાનગરપાલિકા હવે તેમની પાસેથી ટોકન મનીના રૂપમાં વાર્ષિક એકથી પાંચ હજાર રૂપિયા લેશે.સરકાર તરફથી મઠો અને મંદિરોને મળેલી આ ભેટ પર અયોધ્યાના સંતો અને ધાર્મિક નેતાઓએ ખુશી વ્યક્ત કરી છે. અયોધ્યાને મંદિરોની નગરી કહેવામાં આવે છે. નાના-મોટા લગભગ આઠ હજાર મઠો અને મંદિરો છે.અયોધ્યા ધામમાં […]

અયોધ્યાઃ ભગવાન શ્રીરામજીના ભવ્ય મંદિરના ગર્ભગૃહના નિર્માણની કામગીરી શરૂ

લખનૌઃ અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણને લઈને આજે ઐતિહાસિક દિવસ છે. આજથી મંદિરના ગૃર્ભગૃહનું નિર્માણ શરૂ થયું છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ આજે ગર્ભગૃહના નિર્માણની પ્રથમ ઈંટ રાખી હતી. આ સાથે તા. 29મી મેથી શરૂ થયેલુ સર્વદેવ અનુષ્ઠાન સમ્પન થયું હતું. સીએમ યોગી નિર્માણ સ્થળ પારે દ્રવિડ શૈલીમાં બનેલા મંદિરના પ્રણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ સામેલ થયાં […]

અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહ નિર્માણ માટેની પ્રથમ ઈંટ મુકાશે,મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કરશે પૂજા,રચાશે ઈતિહાસ

રામ મંદિરના ગર્ભગૃહ નિર્માણ માટેની પ્રથમ ઈંટ મુકાશે રામનગરીમાં ઉત્સાહનો માહોલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કરશે પૂજા લખનઉ:રામનગરીમાં ઉત્સાહનો માહોલ છે.એક જૂન બુધવારના રોજ એટલે કે આજે વધુ એક ઈતિહાસ બનવા જઈ રહ્યો છે.અયોધ્યામાં મંદિરના ગર્ભગૃહનો પહેલો પથ્થર રાખવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શિલાપૂજન કરશે.સીએમ યોગી ગર્ભગૃહના નિર્માણ માટે પ્રથમ શિલારોપણ કરશે. આ માટે […]

અયોધ્યાઃ રામ મંદિર નિર્માણએ પકડી રફતાર,1 જૂનથી ગર્ભગૃહ બનાવવાનું શરૂ થશે

 રામ ભક્તો માટે સારા સમાચાર રામ મંદિર નિર્માણમાં ઝડપ 1 જૂનથી ગર્ભગૃહ શરૂ થશે લખનઉ:ઉત્તર પ્રદેશની રામ નગરી અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રી રામ મંદિરમાં 1 જૂનથી રામલલાના ઘર (ગર્ભગૃહ)નું નિર્માણ કાર્ય શરૂ થશે.શ્રી રામ મંદિર નિર્માણ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સોમવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.આ મુજબ, શ્રીરામ જન્મભૂમિ પર […]

‘પ્રવાસીઓ માટે ઉત્તરપ્રદેશના સ્થળો આકર્ષણનું કેન્દ્ર – ધાર્મિક રંગ સાથે કુદરતી સાનિધ્યના હોય છે નજારા

આગ્રાનો તાજમહેલ પ્રવાસીઓના આકર્ષશમનું કેન્દ્ર ફતેપુર શીખરી પણ બેસ્ટ પ્લેસ અનેક મંદિરો પણ આકર્ષણ જમાવે છે ભારત દેશ સંસ્કૃતિઓથી ભરપુર છે અહી અવનવી સંસ્કૃતિના દર્શન થાય છે ભારતના જૂદા જૂદા રાજ્યોની અનેક ખાસિયતો છે જેમાંનું એક છે ઉત્તરપ્રદેશ, અહી ઘાર્મિક સ્થળો આવેલા છે તો દુનિયાની સાતમી અજાયબી આગ્રાનો તાજમહેલ પણ જોવા મળે છે જેથી યુપી […]

અયોધ્યાના રેલ્વે સ્ટેન પર જોવા મળશે રામમંદિરની ઝલક – સ્ટેશનનું નિર્માણ મંદિરની ડિઝાઈન પ્રમાણે થશે

અયોધ્યાનું રેલ્વે સ્ટેશન રામમંદિરના કર્જ પર બનશે રામ મંદિરની ઝલક મળશે જોવા નવીનતમથી રેલ્વેનું નિર્માણ થી રહ્યું છે લખનૌઃ- વિશ્વભરમાં રામ મંદિરને લઈને ભક્તો ઉત્સાહિત છે, અયોધ્યામાં બની રહેલું રામ મંદિર લાખો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે, જેને લઈને ઘણી તૈયારીઓ ચાલી રહી છે,ત્યારે હવે અયોધ્યામાં નિર્માણ પામ્તું રેલ્વે સ્ટેશન પણ રામ મંદિરની તર્જ […]

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ચાર રસ્તાનું નામ લતા મંગેશકરના નામ ઉપર રખાશે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ કરી જાહેરાત અયોધ્યામાં યોગી ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યાં પીએમ મોદી પણ યોગીના નિર્ણયના કર્યા વખાણ લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યા ગયા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે, સ્વર્ગીય ભારતરત્ન લતા મંગેશકરના નામ ઉપર ચાર રસ્તાનું નામ રાખવામાં આવશે. આમ ભારતના મહાન સિંગર સાચ્ચી શ્રદ્ધાંજલી આપવામાં આવશે. સીએમ યોગીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code