અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું PM મોદીએ લોકાર્પણ કર્યું, 2 અમૃત ભારત અને 6 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી
અયોધ્યાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં ભવ્ય રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. તેમજ બે અમૃતભારત અને છ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા ધામ રેલવે સ્ટેશનને નિહાળ્યું હતું. અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરનો 22મી જાન્યુઆરીના રોજ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. તે પૂર્વે ઓયોધ્યામાં ભવ્ય […]


