1. Home
  2. Tag "ayurveda"

આયુર્વેદ એ આપણી સંસ્કૃતિ, વારસો અને પરંપરાનો એક ભાગ છે: ડો. માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ​​અહીં AIIMSમાં આયુષ-ICMR એડવાન્સ્ડ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ હેલ્થ રિસર્ચનું લોકાર્પણ કર્યું. તેમણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને આયુષ મંત્રાલય વચ્ચેની અન્ય મેગા સંયુક્ત પહેલની પણ જાહેરાત કરી હતી જેમાં એનિમિયા પર મલ્ટિસેન્ટર ક્લિનિકલ ટ્રાયલ અને આયુષ આરોગ્ય સંભાળ સુવિધાઓ માટે ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ્સ […]

ગુજરાતમાં આયુર્વેદ,હોમિયોપેથીમાં બેઠકો વધી, મેડિકલ, ડેન્ટલમાં બીજા રાઉન્ડનું ચોઈસ ફિલિંગ શરૂ

અમદાવાદઃ ઓલ ઈન્ડિયા ક્વોટાનો બીજો રાઉન્ડ પુરો થતા ગુજરાતની પ્રવેશ સમિતિ દ્વારા અંતે યુજી મેડિકલ, ડેન્ટલ અને આયુર્વેદ-હોમિયોપેથી માટે બીજો રાઉન્ડ આજથી શરૂ કરી દેવાયો છે. જેમાં 5મી માર્ચ સુધી ચોઈસ ફિલિંગ થશે અને છ માર્ચે સીટ એલોટમેન્ટ કરી દેવાશે. ધો.12 સાયન્સ પછીના નીટ આધારીત કોર્સીસ મેડિકલ,ડેન્ટલ,આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રવેશ માટેની રાજ્ય સરકારની પ્રવેશ સમિતિ […]

આયુર્વેદ : આ 7 ઘટકો સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક

ભારતીય રસોડામાં ઘણા પ્રકારના મસાલા ફિટ અને હેલ્ધી રેવામાં કરે છે મદદ જાણો કઈ સામગ્રી સેહત માટે છે સારી આયુર્વેદ અનુસાર તમારું રસોડું જરૂરી પોષક તત્વોનો ભંડાર છે. રસોડામાં ઘણા પ્રકારના મસાલા હોય છે જેનો ઉપયોગ વાનગીઓમાં થાય છે. આ મસાલા બજારમાં સરળતાથી મળી રહે છે. આ મસાલા માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતા પણ […]

આયુર્વેદમાં રાષ્ટ્રની પોષણની જરૂરિયાતને પહોંચી વળવાની ક્ષમતા છે: સ્મૃતિ ઈરાની

દિલ્હીઃ રાષ્ટ્રની પોષણની જરૂરિયાતને પહોંચી વળવા માટે આયુર્વેદના હસ્તક્ષેપની પ્રાચીન જ્ઞાનનો અસરકારક રીતે ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગેની જાણકારી આપવી સમયની જરૂરિયાત છે. તેમ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા (AIIA) ખાતે પોષણ માહ – 2021 ની શરૂઆત નિમિત્તે ન્યુટ્રી ગાર્ડનનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું.   મહિલા અને […]

શું તમને રાત્રે બરાબર ઊંઘ નથી આવતી? તો અપનાવો આ ઘરેલું અને આયુર્વેદિક ઉપાય

રાત્રે પૂરતા પ્રમાણમાં ઊંઘ આવવી જરૂરી ઊંઘ બરાબર ન આવતા પડી શકાય છે બીમાર અપનાવો ઘરેલું અને આયુર્વેદિક ઉપાય આજકાલના દોડધામ વાળા જીવનમાં કેટલાક લોકોને સુવા માટેનો પણ સમય હોતો નથી. આવા લોકોને આગળ જતા અનેક પ્રકારની બીમારીઓ થવાની સંભાવનાઓ રહેલી હોય છે. ઊંઘને લઈને ઈન્સોન્મનિયા કરીને પણ બીમારી છે જે થવાથી વ્યક્તિની ઊંઘ જતી […]

ગિલોયના સેવનથી થાય છે આ ફાયદા, રેગ્યુલર સેવન કરવુ છે ફાયદાકારક

ગિલોયનું સેવન કરવુ છે ફાયદાકારક શરીરની કેટલીક બીમારી કે સમસ્યાથી મળે છે રાહત આ રીતે કરવુ જોઈએ તેનું સેવન આજ કાલ લોકોના શરીરમાં જાત જાતની નવી બીમારીઓ જોવા મળતી હોય છે, લોકોને કેટલીક સમસ્યાઓ પણ હોય છે પણ હવે તેમની સમસ્યાનો અંત આવી શકે તેવો રામબાણ ઈલાજ મળી ગયો છે. જો વાત કરવામાં આવે ગિલોયની […]

ગુજરાતમાં કોરોનાને નાથવા સરકાર હવે આયુર્વેદ અને હોમિયોપેથીનો લેશે સહારો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે તેમજ અનેક દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન છે. બીજી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આયુર્વેદ દવાઓનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે અને આ દવાઓના અનેક સારા પરિણામો મળ્યા છે તેને પગલે મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણની આ બીજી લ્હેરમાં પણ આયુર્વેદ-હોમિયોપેથી ઔષધિઓના ઉપયોગથી કોરોના સામેનો જંગ જિતવાની […]

રાજ્યમાં કોરોનાના કેસ વધતા આયુર્વેદ અને હોમિયોપેથીની દવાની માગમાં 30 ટકા વધારો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા ફરીવાર આયુર્વેદ અને હોમિયોપથીની દવાઓની માંગમાં 30 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે કોરોનાના સંક્રમણના કારણે આયુર્વેદિક અને હોમોયોપથી દવાઓની 100 ટકા માંગ વધી હતી. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. જેને પગલે હાલ આયુર્વેદિક અને હોમિયોપથી દવાઓની હાલ 30 ટકા ડિમાન્ડ વધી છે. કોરોનાના કેસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code