1. Home
  2. Tag "baba ramdev"

વડાપ્રધાન મોદીને અભિનંદન, તેમની નીતિઓ દેશ માટે શ્રેષ્ઠ સાબિત થશેઃ બાબા રામદેવ

યોગ ગુરુ બાબા રામદેવે એનડીએને જીત માટે અભિનંદન પાઠવ્યા છે. વડા પ્રધાનને અભિનંદન આપતા બાબા રામદેવે કહ્યું કે પીએમ મોદીનો ત્રીજો કાર્યકાળ પણ નોંધપાત્ર રહેશે. PMની નીતિઓ દેશ માટે શ્રેષ્ઠ સાબિત થશે. એટલું જ નહીં, બાબા રામદેવે એમ પણ કહ્યું કે પીએમ મોદીના વિઝન હેઠળ ભારત દુનિયાભરના દેશોનું નેતૃત્વ પણ કરશે. મને વિશ્વાસ છે…: બાબા […]

સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવાથી આપી મુક્તિ, IMA ચીફની કાઢી ઝાટકણી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે યોગ ગુરુ બાબા રામદેવની પ્રશંસા કરી છે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાબા રામદેવમાં લોકોની આસ્થા છે અને તેનો સકારાત્મક રીતે ઉપયોગ થવો જોઇએ. કોર્ટે કહ્યું કે આજે આખી દુનિયામાં યોગને જે પ્રોત્સાહન મળ્યું છે તેમાં બાબા રામદેવનો પણ ફાળો છે.. જેને લઇને બાબા રામદેવે સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો. કોર્ટે આ […]

તમે એટલા પણ ભોળા નથી, બાબા રામદેવને ફરીથી સુપ્રીમ કોર્ટે આપ્યો ઠપકો

નવી દિલ્હી: યોગગુરુ બાબા રામદેવને સુપ્રીમ કોર્ટે ફરીથી ઠપકો આપ્યો છે. આ વખતે સહયોગી બાલકૃષ્ણ સાથે ફરીથી માફી માંગવા માટે ગયેલા પતંજલિના પ્રમુખના એટીટ્યૂડ પર અદાલતે સવાલ ઉઠાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ક્હ્યું છે કે તમે ત્રણ વખત નિર્દેશોનું ઉલ્લંઘન કર્યું છે. રામદેવ અને બાળકૃષ્ણનું કહેવું છે કે તેઓ જાહેરમાં માફી માંગવા માટે તૈયાર છે. મંગળવારે […]

બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માંગી, પતંજલિની ભ્રામક જાહેરાતો સાથે જોડાયેલો છે મામલો

નવી દિલ્હી: પતંજલિની ભ્રામક જાહેરાતોના પ્રકાશનના મામલામાં યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના પ્રબંધ નિદેશક આચાર્ય બાલકૃષ્ણે સુપ્રીમ કોર્ટમાં માફી માંગી છે. બંનેએ કોર્ટ સમક્ષ બિનશરતી માફી માંગી છે. મામલાને લઈને તાજેતરમાં કોર્ટે બંનેને તલબ કર્યા હતા. જસ્ટિસ હિમા કોહલીની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું હતું કે આયુર્વેદિક કંપની પતંજલિએ ભ્રામક વિજ્ઞાપનોના સતત પ્રકાશન પર જાહેર […]

ફરી એક વખત બાબા રામદેવે ‘વસ્તી નિયંત્રણ કાયદા’નો મુદ્દો ઉઠાવતા કહ્યું ‘દેશ વધુ વસ્તી નહી સહન કરી શકે’

વસ્તી વધારા પર બાબા રામદેવનું નિવેદન કહ્યું ભારત વધુ વસ્તી સહન નહી કરી શકે વસ્તી નિયંત્રણને લઈને કાયદો બનાવવો જોઈએ દિલ્હીઃ- દેશ વિદેશમાં જાણીતા યોગ ગુકુ બાબા રામદેવ સતત કોઈને કોઈ નિવેદન કે બાબતને લઈને ચર્ચામાં રહેતા હોય છે ,ત્યારે ફરી એક વખત તેમણે વસ્તી નિયંત્રણના કાયદાને લઈને નિવેદન આપ્યું છે તેમણે એમ કહ્યું કે […]

પાકિસ્તાનના ચાર ટુકડા થશે, અને ત્રણ ભાગ ભારત સાથે જોડાશેઃ બાબા રામદેવ

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે અને પાકિસ્તાનના પીએમ શરીફ દેશના અર્થતંત્રને પાટે લાવવા માટે દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગી રહ્યું છે બીજી તરફ પીઓકે, બલુચિસ્તાન સહિતના વિસ્તારોમાં સ્થાનિકો પાકિસ્તાન સરકાર સામે નારાજ છે અને દેખાવો યોજી રહ્યાં છે. દરમિયાન યોગગુરુ બાબા રામેદેવે દાવો કર્યો હતો કે, […]

જોશીમઠ સંકટથી અસરગ્રસ્ત લોકોની મદદે આવ્યા બાબારામદેવ – રાહત સામગ્રી મોકલાવી

બાબારામ દેવ જદોશીમઠ ઘટનાથી પ્રભાવિત લોકોની મદદે ટ્રક ભરીને રાહત સામગ્રી મોકલાવી ઉત્તરાખંડનું પ્રખ્યાત શહેર જોશીમઠ  હાલ ચર્ચાનો વિષએય બન્યું છે, સંકેડો ઘરના લોકોની હાલથ કથળી છે,ઘરમાં તિરાડ પડવાના કારણે ઘરોમાં રહેવું મુશ્કેલ બન્યું છે સરકાર સતત ઘર ખાલી કરાવી લોકોને રાહત શિબિરોમાં આશરો આપી રહી છે.જેના કારણે અનેક લોકો ઘરથી બેઘર બન્યા છે ત્યારે […]

તિરુપતિ ખાતે આયોજીત ‘ગો મહાસમ્મેલન’ માં બાબા રામદેવે ગૌમાતા ને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાની કરી માંગ 

ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાની બાબા રામદેવની માંગ તિરપતિ ખાતે આયોજીત ગૌ સમ્મેલનમાં કહી આ વાત   દિલ્હીઃ- ગાયને આપણા દેશની સંસ્કૃતિ પ્રમાણે માતા ગણવામાં આવે છે, ગાયની પૂજા પમ કરવામાં આવે છે,ત્યારે ઘણી વખત દેશમાં ગૌપક્ષકો દ્રાવા ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાકરીની માંગ કરવામાં આવી ચૂકી છે.ત્યારે યોગ ગુરુ અને પતંજલિ પીઠમના વડા એવા […]

એલોપેથી પર વાંધાજનક ટિપ્પણી પર બાબા રામદેવની મુશ્કેલી વધી, કોર્ટ ચલાવી શકે કેસ

કોવિડ મહામારી દરમિયાન એલોપેથી પર વાંધાજનક ટિપ્પણીમાં બાબા રામદેવને કોઇ રાહત નહીં દિલ્હી હાઇકોર્ટ આ બાબતે કેસ ચલાવી શકે છે ડોકટર્સના અનેક સંગઠનો દ્વારા કરવામાં આવેલી અરજી પર મંથન કરવું આવશ્યક: દિલ્હી હાઇકોર્ટ નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન અગત્યની ભૂમિકા ભજવનાર એલોપેથી દવા પર વિવાદિત ટિપ્પણી કરીને સંકટમાં મૂકાયેલા બાબા રામદેવને હાલમાં કોઇ રાહત મળે […]

બાબા રામદેવના આ નિવેદનથી રૂચી સોયાની મુશ્કેલીઓ વધી, સેબીએ માંગ્યો જવાબ

સેબીએ પતંજિલ આયુર્વેદના સ્થાપક બાબા રામદેવ સામે નારાજગી વ્યક્ત કરી એક યોગ સત્ર દરમિયાન બાબા રામદેવે લોકોને રૂચી સોયી સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ આપી હતી બાબા રામદેવે નિયમનકારી ધોરણોનું ઉલ્લંઘન કર્યું નવી દિલ્હી: સેબીએ પતંજિલ આયુર્વેદના સ્થાપક બાબા રામદેવ સામે નારાજગી વ્યક્ત કરી છે. સેબે પતંજલિની પેટા કંપની રૂચી સોયાને પછ્યું કે, બાબા રામદેવે નિયમનકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code