1. Home
  2. Tag "Bajrangbali"

આ મંત્રોના જાપ કરવાથી બજરંગબલી થશે પ્રસન્ન,અહીં જાણો હનુમાનજીના કેટલાક ચમત્કારી મંત્રો વિશે

આ વર્ષે 30 મે 2023 જ્યેષ્ઠ મહિનાનો છેલ્લો મોટો મંગળવાર છે. જ્યેષ્ઠના તમામ મંગળવારને બડા મંગલ કહેવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. જો કે હનુમાનજીની પૂજા માટે તમામ મંગળવાર શુભ માનવામાં આવે છે, પરંતુ જ્યેષ્ઠ માસમાં મંગળવારનું મહત્વ વધુ છે. આ વખતે જ્યેષ્ઠ માસમાં કુલ 4 મંગળવાર આવતા હતા જેમાંથી 3 […]

મંગળવારે આ ઉપાય કરવાથી પ્રસન્ન થાય છે બજરંગબલી,આ મંત્રોનો જાપ પણ જરૂર કરો

હિન્દુ ધર્મમાં મંગળવાર હનુમાનજીને સમર્પિત છે. ભગવાન રામના ભક્ત હનુમાનજીને પ્રસન્ન કરવું ખૂબ જ સરળ છે.આ દિવસે કેટલાક ઉપાય કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે.આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલાક એવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને મંગળવારે કરવાથી શુભ ફળ મળે છે અને હનુમાનજી પણ બધી મનોકામનાઓ પૂરી કરે છે. તો આવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code