‘બાલિકા વધૂ 2’ માં આનંદીના રોલમાં જોવા મળશે હવે શિવાંગી જોશી – સિરીયલમાં આવશે જોરદાર ટ્વિસ્ટ
બાલિકા વધૂની આનંદી બનશે ‘નાયરા’ એટલે કે વિશાંગી જોશી સિરીયલ ટૂ મા આવશે મજેદાર ટ્વિસ્ટ મુંબઈઃ- નાયરા નામથી સૌ કોઈ પરિચીત છે.યે રિશ્તા ક્યા કહેલાતા હેમાં નાયરાનું પાત્ર ભજવતી શિવાંગી જોશીએ ખૂબ જ નાની વયે લોકપ્રિયતા મેળવી છે,નાયરાથી ઘર ઘરમાં તે જાણીતી બની હતી ત્યારે હવે બાલિકા વઘૂ 2 માં આનંદીના રોલમાં ફરીથી તે […]