સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રખડતા શ્વાનોને ખોરાક આપવા પ્રતિબંધના બેનરો લાગ્યા
રાજકોટ, 1 જુલાઈ 2026 : Ban on feeding stray dogs on campus સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રખડતા કૂતરા (શ્વાન)ની સંખ્યા વધતી જાય છે. એક અંદાજ મુજબ 100 જેટલા રખડતા શ્વાન છે. યુનિ, દ્વારા કેમ્પસમાં બોર્ડ મુકીને એવી સુચના આપવામાં આવી છે કે, કેમ્પસમાં રખડતા (નિરાશ્રિત) શ્વાનોને ખોરાક આપવો, ખાદ્ય પદાર્થો મૂકવા, પાણીની વ્યવસ્થા કરવી અથવા તેમને […]


