1. Home
  2. Tag "bananas"

બનાસકાંઠામાં બટાકાની ખેતીમાં ફાર્મિંગ કોન્ટ્રાક્ટની તુલનાએ માર્કેટમાં વધુ ભાવ મળતા ખેડુતો ખૂશ

બનાસકાંઠા: ગુજરાતમાં બટાકાની ખેતી માટે બનાસકાંઠા જિલ્લો અગ્રીમ ગણાય છે. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 52 હજાર કરતાં વધુ હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થયું હતું. જેમાં 40 ટકા કરતાં વધુ પ્રોસેસિંગ વેરાઈટીનું ખેડૂતોએ વાવેતર કર્યું હતું. જેના ડીસાના ખુલ્લા બજારમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા ખેડૂતોથી પણ વધુ ભાવ મળતા  ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે […]

દૂધ સાથે કેળાનું સેવન દિવસ દરમિયાન આપે છે ભરપૂર એનર્જી, જાણો તેને ખાવાથી થયા ફાયદાઓ

દરેક ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ગણાય છે પણ જો ખાસ આજે વાત કરીએ કેળાની તો કેળા કેલ્શિયમનો ભરપુર સ્ચ્રોત માનવામાં આવે છેઆ સહીત દૂધ સાથે કેળાનું સેવન દિવસ દરમિયાન આપે આપણાને એનર્જી યુક્ત રાખે છે.તેમાં અનેક પ્રકારના વિટામિન્સ અને પોષકતત્વો હોય છે. કેળા અને દૂધ વિશે ભાગ્યે જ કોઈ જાણતું નથી. તે વર્ષોથી […]

શું તમે પણ વધારે પાકેલા કેળા ફેંકી દો છો? તો આ ટિપ્સ અનુસરો અને આ રીતે કરો ઉપયોગ

જ્યારે કેળું વધારે પાકી જાય છે, ત્યારે લોકો તેને ખાઈ શકતા નથી, તેથી તેઓ તેને ફેંકી દે છે. જોકે,તમે તેના બદલે આ કેળાનો ઘણી રીતે ઉપયોગ કરી શકો છો. જી હા, સૌ પ્રથમ તમે આ કેળાનો ઉપયોગ ત્વચાની સંભાળ માટે કરી શકો છો. ઉપરાંત, તમે તેમાંથી ઘણી પ્રકારની વાનગીઓ અજમાવી શકો છો. તો ચાલો જાણીએ […]

બનાસકાઠામાં બટાટાની ધૂમ સિઝન, ગરમી વધતા બટાટા સીધા કોલ્ડસ્ટોરેજ મોકલવા પડે છે

પાલનપુરઃ ગુજરાતના બનાસકાંઠામાં બટાટાનું સૌથી વધુ ઉત્પાદ થાય છે. જેમાં ડીસા તાલુકો બટાટા ઉત્પાદનમાં મોખરે છે. હાલ જમીનમાંથી બટાટા કાઢવાની સીઝન ચાલી રહી છે. ત્યારે એકાએક તાપમાનમાં વધારો થતાં અને બીજીબાજુ મોર્કેટ યાર્ડમાં ખેડુતોને પુરતા ભાવ ન મળતા હોવાથી ખેડુતો હવે ખેતરેથી બટાટા સીધા જ કોલ્ડસ્ટોરેજ મોકલી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ડીસા સહિત સમગ્ર […]

બનાસનદીમાં અમીરગઢ પાસે જોવા મળ્યા મગરો, નદીમાં નહાવા ન જવા લોકોને ચેતવણી

પાલનપુરઃ જિલ્લાની બનાસનદી હાલ બેકાંઠે વહી રહી છે. અમીરગઢ પાસે વહેતી બનાસ નદીમાં મગર દેખાતા લોકોમાં ભય ફેલાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે રાજસ્થાનમાંથી મગરો તણાઇ આવ્યા હોય તેવું લોકોનું માનવું છે. અમીરગઢના જૂની રોહ પાસે વહેલી સવારે ત્યાંથી પસાર થતા લોકોને નદીમાં મગર નજરે પડતાં વહીવટી તંત્રને જાણ કરી હતી. દરમિયાન નદીમાં મગરો હોવાથી […]

કેળા વ્યક્તિને રાખે છે અનેક બીમારીથી દૂર,જાણો તેના અનેક ફાયદા

કેળા ખાવાના ફાયદા અનેક બીમારીઓથી રહો છે દૂર જાણો કેવી રીતે શરીર માટે છે ફાયદાકારક આપણા દેશમાં જેટલા પણ ફળફૂલ, શાકભાજી ઉગે છે તેના ફાયદા છે અને અનેક રીતે તે આપણને ઉપયોગી પણ છે. આવામાં જો વાત કરવામાં આવે કેળાની તો કેળાથી ખાવાથી પણ શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકાય છે. જાણકારોના કહેવા અનુસાર કેળામાં […]

તાઉ-તે વાવાઝોડાએ કેળ,પપૈયા, કેરી, તમાકું અને નાળિયેર સહિત કૃષિ પાકનો વિનાશ કર્યો

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાને કારણે હાલ ગુજરાત હાઈઅલર્ટ પર છે. એવામાં વાવાઝોડાને કારણે રાજ્યના ખેડૂતો પર આભ ફાટ્યું છે. વાવાઝોડાની અસરથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. જેના કારણે ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલા પાકને ભાર નુકસાન થયું છે. તેમજ ઉનાળાની સિઝનમાં તૈયાર થતા કેરીના પાકને પણ ભારે નુકસાન થયું છે. તાઉ-તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code