1. Home
  2. Tag "bangladesh"

હિન્દુઓ પરના અત્યાચાર મુદ્દે હજારો લોકોનું દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન પાસે વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી 23 ડિસેમ્બર 2025: VHP’s protest બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કરવા માટે ચાણક્યપુરીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન પાસે હજારો લોકો એકઠા થયા છે અને હાઈ કમિશન સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. VHPના વિરોધ પ્રદર્શનની અપેક્ષાએ દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળોના સેંકડો કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જે બધાને હાઈ કમિશનથી થોડાક […]

બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલાથી UN ચિંતિત: દરેક નાગરિક સુરક્ષિત હોવો જોઈએ

વોશિંગ્ટન: બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી ફાટી નીકળેલી હિંસા અને ખાસ કરીને લઘુમતી સમુદાયોને નિશાન બનાવવાની ઘટનાઓ પર સંયુક્ત રાષ્ટ્ર (UN) એ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. UNના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટેફન દુજારિકે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં રહેતા તમામ લોકો, ખાસ કરીને લઘુમતીઓ સુરક્ષિત અનુભવે તે અત્યંત અનિવાર્ય છે. બાંગ્લાદેશમાં હિન્દુઓની લિંચિંગ (ભીડ દ્વારા હત્યા) […]

બાંગ્લાદેશમાં ફરી એકવાર અજ્ઞાત શખ્સની બંદૂક બોલી, વિદ્યાર્થી નેતા ઉપર હુમલો

બાંગ્લાદેશમાં આંદોલનના નેતા હાદીની અજાણ્યા શખ્સોએ ગોળીમારીને હત્યા કર્યાં બાદ સમગ્ર દેશમાં હિંસા ફાટી નીકળી છે અને તંત્ર દ્વારા પરિસ્થિતિને થાળે પાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન અજ્ઞાત બંદૂકધારીઓએ વિદ્યાર્થી નેતાની ઓખળ ધરાવતા મોતાલેબ સિકદરને ગોળી મારી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ હાલ યુનુસ દેશની કમાન […]

આસામ સરકારે 19 બાંગ્લાદેશી ઘુસણખોરોને પરત હાંકી કાઢ્યાં

ગુવાહાટી: બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસા અને લઘુમતીઓ પરના અત્યાચારો વચ્ચે ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. એક તરફ બાંગ્લાદેશમાં ઈશનિંદાના ખોટા આરોપસર હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની કરપીણ હત્યા કરી તેના મૃતદેહને સળગાવી દેવાની ઘટનાથી લોકોમાં રોષ છે, તો બીજી તરફ આસામ સરકારે સરહદ પારથી થતી ગેરકાયદે ઘૂસણખોરી સામે કાર્યવાહી શરૂ કરી છે. આસામ પોલીસ […]

બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા, ઝાડ સાથે બાંધીને સળગાવી દેવામાં આવ્યો

નવી દિલ્હી 19 ડિસેમ્બર 2025: Hindu youth murdered in Bangladesh બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે કટ્ટરપંથીકરણનો એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. ભારત વિરોધી પ્રદર્શનો વચ્ચે એક હિન્દુ વ્યક્તિને માર મારીને હત્યા કરવામાં આવી, ઝાડ સાથે બાંધી દેવામાં આવી અને આગ લગાવી દેવામાં આવી. બાંગ્લાદેશી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ 30 વર્ષીય દીપુ […]

પાકિસ્તાનની જેમ હવે બાંગ્લાદેશમાં પણ અજ્ઞાત બંદૂકધારીની થઈ એન્ટ્રી

નવી દિલ્હીઃ આતંકીઓના આકા ગણાતા પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોથી અનનોન ગનમેનને પગલે કટ્ટરવાદી તત્વોમાં ભય ફેલાયો છે. ત્યારે હવે આ અનનોન ગનમેનની કટ્ટરવાદ તરફ ઝડપથી આગળ વધી રહેલા બાંગ્લાદેશમાં પણ એન્ટ્રી થઈ ચુકી છે. બાંગ્લાદેશમાં જુલાઈ વિદ્રોહના મુખ્ય નેતા અને ઈંકલાબ મંચના પ્રવકતા શરીફ ઉસ્માન હાદીની બે અજ્ઞાત બંદૂકધારીઓએ ગોળીમારી હત્યા કરી છે. હાદીના મોત […]

બાંગ્લાદેશમાં પ્રદર્શનકારોએ પત્રકારોને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કર્યો

નવી દિલ્હી 19 ડિસેમ્બર 2025: Protesters attempt to burn journalists alive બાંગ્લાદેશમાં ગઈકાલે મોડી રાત્રે ભારે અશાંતિ જોવા મળી. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં પ્રદર્શનકારીઓએ તોડફોડ કરી. અનેક ઇમારતો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી. બાંગ્લાદેશમાં ગઈકાલે મોડી રાત્રે ફરી હિંસા ફાટી નીકળી હતી, જેમાં પ્રદર્શનકારીઓએ અનેક ઇમારતોને નિશાન બનાવીને તોડફોડ કરી હતી. ઇન્કલાબ મંચના પ્રવક્તા શરીફ […]

1971: પાકિસ્તાની સૈન્ય એ ઘા હજુ ભૂલ્યું નથી, ભૂલી પણ નહીં શકે

(અલકેશ પટેલ) અમદાવાદ, 16 ડિસેમ્બર, 2025: 1971 War Vijay Diwas આજે 16 ડિસેમ્બર. 54 વર્ષ પહેલાનો એ વિજય દિવસ. પાકિસ્તાની સૈન્યની વધુ એક હારનો આ દિવસ. હાલ જે રીતે ઓપરેશન સિંદૂરની ચર્ચા ચારે તરફ છે એવી જ રીતે 1971ના અંતિમ મહિનામાં ભારતીય સૈન્યે તે સમયના પૂર્વ પાકિસ્તાન અને આજના બાંગ્લાદેશની ધરતી ઉપર પાકિસ્તાની સૈન્યને માત્ર […]

બાંગ્લાદેશમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ચાલુ વર્ષે 386 વ્યક્તિના મોત

બાંગ્લાદેશમાં ડેન્ગ્યુનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે, દેશભરમાં ચેપ અને મૃત્યુમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ,  24 કલાકમાં બાંગ્લાદેશમાં આ રોગથી બે લોકોના મોત થયા છે, જેના કારણે 2025માં મચ્છરજન્ય રોગથી મૃત્યુઆંક 386 થયો છે. એમ આરોગ્ય સેવા મહાનિર્દેશાલય (DGHS)ના જણાવ્યા અનુસાર, આ જ સમયગાળા દરમિયાન, 565 વધુ લોકોને વાયરલ તાવથી […]

બાંગ્લાદેશમાં ફરી ભૂકંપ, 32 કલાકમાં ચાર વખત ભૂકંપ, અત્યાર સુધીમાં 10 લોકોના મોત

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં આવેલા શક્તિશાળી ભૂકંપથી લોકો ભયભીત થઈ ગયા છે. અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે, જેમાં 10 લોકોના મોત થયા છે. બાંગ્લાદેશમાં છેલ્લા 32 કલાકથી સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે, જે નિષ્ણાતોના મતે મોટા ભૂકંપના સંકેતો હોઈ શકે છે. બાંગ્લાદેશમાં શુક્રવારે સવારે 5.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેની અસર બાંગ્લાદેશની રાજધાની ઢાકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code