1. Home
  2. Tag "bangladesh"

બાંગ્લાદેશમાં તૈનાત રાજદ્વારીઓના પરિવારજનોને પરત ભારત બોલાવાયાં

નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2025: હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ બેફામ બન્યાં છે અને હિન્દુ સહિતના લઘુમતીઓ ઉપર સતત હુમલા થઈ રહ્યાં છે. બીજી તરફ બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધમાં પણ ખટાશ આવી છે. કૂટનીતિક તણાવ વચ્ચે ભારતે સુરક્ષાના કારણોસર બાંગ્લાદેશને નોન ફેમિલી શ્રેણીમાં સામેલ કર્યું છે, તેમજ વિવિધ મિશન ઉપર તૈનાત રાજદ્વારીઓના પરિવારના સભ્યોને પરત બોલાવી […]

T20 વિશ્વકપ: ભારતમાં રમવાનો ઈન્કાર કરનાર બાંગ્લાદેશને ICC એ આપ્યું અલ્ટીમેટમ

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: આઈપીએલમાંથી બાંગ્લાદેશી ખેલાડી મુસ્તાફિઝુર રહેમાનને દૂર કરવામાં આવતા ભારત-બાંગ્લાદેશ ક્રિકેટ વચ્ચે સંબંધ તંગ બન્યાં છે. તેમજ બાંગ્લાદેશે સુરક્ષાનુ કારણ આગળ ધરીને આગામી ટી20 વર્લ્ડકપ રમવા માટે ભારત આવવાનો ઈન્કાર કર્યો હતો. એટલું જ નહીં પાકિસ્તાને પણ બાંગ્લાદેશને પોતાનું સમર્થન આપ્યું હતું અને બાંગ્લાદેશની મેચ પોતાના દેશમાં રમાડવાની તૈયારીઓ દર્શાવી હતી. દરમિયાન […]

બાંગ્લાદેશના કેપ્ટન પોતાના બોર્ડથી ખુશ નથી, 2026 T20 વર્લ્ડ કપ પર આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી 11 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ટેસ્ટ કેપ્ટન અને ભૂતપૂર્વ મર્યાદિત ઓવરના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ બીસીબી એટલે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ડિરેક્ટરને યોગ્ય જવાબ આપ્યો છે. બીસીબીના ડિરેક્ટરે ભૂતપૂર્વ ક્રિકેટર તમીમ ઇકબાલને ભારતનો એજન્ટ કહ્યો હતો, જેના પર શાંતોએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. વધુમાં, BCB 2026 T20 વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશ ટીમને […]

બાંગ્લાદેશના સુનમગંજ જિલ્લામાં વધુ એક હિન્દુ વ્યક્તિની હત્યા

નવી દિલ્હી 10 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના સભ્યોને નિશાન બનાવીને હત્યા કરવામાં આવી રહી છે. તાજેતરની ઘટનામાં, ગુરુવારે સુનમગંજ જિલ્લામાં જોય મહાપાત્રા નામના એક હિન્દુ વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. બાંગ્લાદેશના સુનમગંજ જિલ્લામાં જોય મહાપાત્રો નામના એક હિન્દુ વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો અને ઝેર આપીને મારી નાખવામાં આવ્યો હતો. તેના પરિવારના જણાવ્યા અનુસાર, […]

બ્રિટિશ સાંસદ પ્રીતિ પટેલે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી

લંડન, 9 જાન્યુઆરી, 2026 – atrocities against Hindus in Bangladesh બાંગ્લાદેશમાં રોજેરોજ હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારો અને હત્યાનો મુદ્દો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી રહ્યો છે. આ સંદર્ભમાં બ્રિટિશ સાંસદ પ્રીતિ પટેલે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. રૂઢિચૂસ્ત પક્ષ (કન્ઝર્વેટિવ પાર્ટી)ના સાંસદ પ્રીતિ પટેલે આજે 9 જાન્યુઆરીએ તેમની X પોસ્ટ […]

બાંગ્લાદેશમાં હિન્દુ મહિલા ઉપર ત્રાસ ગુજારાયો, ગેંગરેપનો પણ આરોપ

નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશમાં ઝેનૈદાહ જિલ્લાના કાલીગંજ ઉપ-જિલ્લામાં એક હિન્દુ મહિલાએ તેની પર ત્રાસ ગુજારવાનો અને સામૂહિક દૂષ્કર્મનો આરોપ લગાવ્યો છે. પોલીસે જણાવ્યું કે મહિલાએ 5 જાન્યુઆરીએ કાલીગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. આરોપીઓમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન ગઇકાલે સાંજે જેસોરના મોનીરામપુર ઉપજિલ્લામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા એક હિન્દુ વેપારીની જાહેરમાં […]

બાંગ્લાદેશમાં ફરી એક હિન્દુ હત્યાકાંડ, 18 દિવસમાં 6 લોકોના મોત

નવી દિલ્હી 06 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારો ઓછા થવાના કોઈ સંકેત દેખાતા નથી. છેલ્લા 24 કલાકમાં બે હિન્દુઓની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી છે. દરમિયાન, બાંગ્લાદેશમાં માત્ર 18 દિવસમાં 6 હિન્દુઓની હત્યા કરવામાં આવી છે. 18 ડિસેમ્બર, 2025 અને 6 જાન્યુઆરી, 2026 વચ્ચે બાંગ્લાદેશમાં 6 હિન્દુઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હિન્દુ સમુદાયો પરના […]

ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર અને મેક્સિકો સહિત દુનિયામાં ધરતીકંપના આંચકા

નવી દિલ્હી/મેક્સિકો સિટી, 5 જાન્યુઆરી, 2026: earthquake in the world including India  આજે 5 જાન્યુઆરી, 2026ની સવારે વિશ્વના ઘણા ભાગમાં ભૂકંપના આંચકાએ ગભરાટ ફેલાવ્યો. ઉત્તર અમેરિકાના મેક્સિકોથી લઈને ઉત્તરપૂર્વીય ભારતીય રાજ્ય આસામ ઉપરાંત નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમારમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. જેને પગલે વૈશ્વિક સ્તરે ભૂસ્તરશાસ્ત્રીઓ અને અધિકારીઓને હાઇ એલર્ટ પર મૂકી દીધા છે. ભારતમાં ભૂકંપ […]

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશ ભારતમાં વર્લ્ડ કપ મેચ નહીં રમે!

નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ પુષ્ટિ આપી છે કે બાંગ્લાદેશ 2026 T20 વર્લ્ડ કપ માટે ભારતનો પ્રવાસ કરશે નહીં. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 પહેલા કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ટીમમાંથી મુસ્તફિઝુર રહેમાનને બાકાત રાખવાના વિવાદ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીસીબીએ ટીમના ભારત પ્રવાસ ન કરવાના નિર્ણય પાછળ સુરક્ષા […]

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુનું મોત, ટોળાએ યુવાન પર કર્યો હતો હુમલો

નવી દિલ્હી 03 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા કરવામાં આવી છે. 31 ડિસેમ્બરે શરિયતપુર જિલ્લામાં વેપારી ખોકન ચંદ્ર દાસ પર હુમલો થયો હતો. 50 વર્ષીય ખોકન ચંદ્ર દાસ ત્રણ દિવસથી પોતાના જીવન માટે લડી રહ્યા હતા, પરંતુ આજે શનિવાર, 3 જાન્યુઆરીના રોજ આ હિન્દુ વેપારીનું અવસાન થયું. બાંગ્લાદેશના શરિયતપુર જિલ્લામાં એક હિન્દુ વેપારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code