1. Home
  2. Tag "bangladesh"

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર ગુજાનારા કટ્ટરપંથીઓ સામે PM શેખ હસીનાએ કર્યા તપાસના આદેશ

દિલ્હીઃ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ગૃહમંત્રી સાથે બેઠક કરી હતી. જેમાં હિન્દુ ઉપર થઈ રહેલી હિંસાને લઈને નારાજગી વ્યક્ત કરીને કટ્ટરપંથીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરતા નિર્દેશ કર્યો હતો.આ ઉપરાંત પીએમ હસીનાએ સોશિયલ મીડિયામાં વાયરલ થતી કોઈ પણ માહિતીના તથ્યોની તપાસ કર્યા ભરોસો નહીં કરવા અપીલ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દુર્ગા પૂજા બાદ પશ્ચિમ બંગાળમાં […]

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ હિન્દુઓના મકાનોને બનાવ્યાં નિશાનઃ 20થી વધારે મકાનોને ચાંપી આગ

દિલ્હીઃ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસથી કટ્ટરપંથીઓના ઉપદ્રવના બનાવોમાં વધારો થયો છે. દુર્ગા પંડાલમાં તોડફોડ અને હિંસા તથા ઈસ્કોન મંદિરમાં તોડફોડ બાદ હિંસા આચરી હતી. આ બંને બનાવોમાં ચાર વ્યક્તિઓના મોત થયાં હતા. તેમજ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. દરમિયાન કટ્ટરપંથીઓએ હિન્દુઓના 65 જેટલા મકાનોને આગ ચાંપી હોવાનું જાણવા મળે છે. જે પૈકી 20 […]

બાંગ્લાદેશઃ કટ્ટરપંથીઓએ વધુ ધાર્મિક સ્થળને નિશાન બનાવીને છ મૂર્તિ કરી ખંડિત

દિલ્હીઃ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કટ્ટરપંથીઓનો ઉપદ્રવ વધ્યો છે. એટલું જ કટ્ટરપંથીઓ લઘુમથી હિન્દુ અને તેમના ધાર્મિક સ્થળોને નિશાન બનાવી રહ્યાં છે. તાજેતરમાં જ દૂર્ગા પૂજા દરમિયાન મુસ્લિમ કટ્ટરપંથીઓએ પંડાલમાં તોડફોડ કરી હતી. આ બનાવમાં 3 વ્યક્તિઓના મોત થયાની આશંકા વ્યક્ત થઈ રહી છે. દરમિયાન આજે ફરી એકવાર કટ્ટરપંથીઓએ ધાર્મિક સ્થળો ઉપર તોડફોડની ઘટના સામે […]

હવે પાકિસ્તાન-ચીન નહીં પરંતુ આ દેશ ભારત વિરુદ્વ સંયુક્ત રાષ્ટ્રમાં પહોંચ્યું, આ છે કારણ

હવે બાંગ્લાદેશ ભારત વિરુદ્વ સંયુક્ત રાષ્ટ્રમાં પહોંચ્યું બંગાળની ખાડીને લઇને એક વિવાદને લઇને બાંગ્લાદેશ UN પહોંચ્યું બંગાળની ખાડીના દક્ષિણ ભાગમાં સમુદ્રી સીમાને લઇને બંને દેશો વચ્ચે છે વિવાદ નવી દિલ્હી: હવે બાંગ્લાદેશ ભારત વિરુદ્વ પડ્યું છે. બાંગ્લાદેશે સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરી છે કે બંગાળની ખાડીના દક્ષિણ ભાગમાં સમુદ્રી સીમાને લઇને ભારતની સાથે દાયકા જૂના વિવાદને […]

“1971માં બાંગ્લાદેશની મુક્તિ” પર ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિર્માણ

દિલ્હીઃ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે બાંગ્લાદેશના માહિતી અને પ્રસારણ મંત્રી ડૉ. હસન મહમૂદના નેતૃત્વમાં બાંગ્લાદેશના પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજી હતી. જેથી પરસ્પર હિતની બાબતો પર ચર્ચા કરી શકાય અને પ્રસારણ અને મનોરંજનના ક્ષેત્રોમાં બે દેશ વચ્ચેના સંબંધોને મજબૂત કરી શકાય. લોકોનો લોકો સાથેનો સંપર્ક મજબૂત કરી શકાય અને બંને દેશો વચ્ચે સોફ્ટ […]

પશ્ચિમ બંગાળ સરહદઃ બાંગ્લાદેશના 9 નાગરિકોની ઘુસણખોરીને BSFએ બનાવી નિષ્ફળ

દક્ષિણ બંગાળની સરહદ ઉપરથી કરાઈ અટકાયત પ્રાથમિક તપાસમાં એજન્ટોની ખુલી સંડોવણી એજન્ટોએ નાગરિક દીઢ રૂ. 5થી 10 હજાર પડાવ્યાં દિલ્હીઃ બાંગ્લાદેશીઓની ગુસણખોરી અટકાવવા માટે સરહદ પર જવાનોએ પેટ્રોલીંગ વધાર્યું છે. આ ઉપરાંત દેશમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવા સ્થાનિક પોલીસ દ્વારા કવાયત કરવામાં આવી રહી છે. દરમિયાન દક્ષિણ બંગાળની સરહદથી ઘુસણખોરીનો પ્રયાસ કરતા […]

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓનો અત્યાચારઃ 50 વર્ષમાં હિન્દુઓની વસતીમાં 16.46 ટકા જેટલી ઘટી

દિલ્હીઃ બાંગ્લાદેશને પાકિસ્તાનમાંથી વર્ષ 1971માં આઝાદી મળી હતી. બાંગ્લાદેશની આઝાદીમાં ભારતની મહત્વની ભૂમિકા હતી. બાંગ્લાદેશની આઝાદી વખતે હિન્દુઓની વસતી 25 ટકા હતી. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર કટ્ટરપંથીઓના અત્યાચારમાં વધારો થયો છે. એટલું જ નહીં કેટલાક કટ્ટરપંથીઓને પાકિસ્તાન મદદ કરતું હોવાનું મનાઈ રહ્યું છે. કટ્ટરપંથીઓના અત્યાચારને કારણે હિન્દુઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ […]

બાંગ્લાદેશ : હિન્દુઓના મકાન અને મંદિરમાં તોડફોડની ઘટનામાં પાકિસ્તાન કનેકશન

દિલ્હીઃ પાકિસ્તાનમાં એક મંદિર ઉપર મુસ્લિમ કટ્ટરપંથીઓએ કરેલા હુમલાની ઘટના હજુ ભુલાઈ નથી. ત્યાં હવે બાંગ્લાદેશમાં 50થી વધારે હિન્દુઓના મકાન ઉપર હુમલાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં કટ્ટરપંથીઓએ ચાર મંદિરમાં પણ તોડફોડ કરી હતી. તોફાનીઓએ ભગવાનની મૂર્તિઓને ખંડિત કરી હતી. આ પ્રકરણમાં કટ્ટરપંથી સંગઠન હિફાઝત-એ-ઇસ્લામની સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે. આ સંગઠન સીધુ […]

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓનો ઉપદ્રવઃ 50 હિન્દુઓના ઘર અને મંદિરમાં કરી તોડફોડ

દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં અવાર-નવાર કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતી કોમ ઉપર અત્યાચાર ગુજારવાના બનાવો સામે આવે છે. હવે કેટલાક વર્ષોથી બાંગ્લાદેશમાં પણ લઘુમતી હિન્દુઓ ઉપર કટ્ટરપંથીઓના અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ખુલના જિલ્લામાં કટ્ટરપંથીઓએ 50થી વધારે હિન્દુઓના ઘરને નિશાન બનાવીને તોડફોડ કરી હતી. એટલું જ નહીં ચાર મંદિરમાં પણ તોડફોડ કરીને ભયનો માહોલ ઉભો […]

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનો મહત્વનો નિર્ણય, ઈંગ્લેન્ડની ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ રદ કરશે

આઈપીએલમાં જોવા મળશે ઈંગ્લેન્ડના ખેલાડી ઈંગ્લેન્ડની ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ રદ થશે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનો મહત્વનો નિર્ણય મુંબઈ: આઈપીએલ-2021ની કેટલીક મેચ બાકી રહી ગઈ હતી જે હવે સપ્ટેમ્બરમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં હવે ઈંગ્લેન્ડના ખેલાડીઓ પણ જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇંગ્લેન્ડના તમામ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. અગાઉ, ઇસીબીએ કહ્યું હતું કે તેઓ ટી 20 વર્લ્ડકપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code