1. Home
  2. Tag "bangladesh"

બાંગ્લાદેશની વધુ એક હરકત! યુનુસ સરકારે ભારત દ્વારા મોકલવામાં આવેલા આમંત્રણને ફગાવી દીધું

બાંગ્લાદેશી અધિકારીઓ હવામાન વિભાગના 150 વર્ષ પૂરા થવા પર ભારતમાં આયોજિત સેમિનારમાં હાજરી આપશે નહીં. યુનુસ સરકારના બાંગ્લાદેશના અધિકારીઓએ સરકારી ખર્ચે બિન-જરૂરી વિદેશ પ્રવાસ પરના પ્રતિબંધને ટાંકીને ભારત સરકારના આમંત્રણને નકારી કાઢ્યું હતું. IMDના 150 વર્ષ પૂરા થવા પર દિલ્હીમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 14મી જાન્યુઆરીએ દિલ્હીના મંડપમમાં આયોજિત આ સેમિનાર માટે […]

બાંગ્લાદેશમાં ઈમિગ્રેશન અને પાસપોર્ટ વિભાગે 97 લોકોના પાસપોર્ટ રદ કર્યાં

ઢાકાઃ બાંગ્લાદેશના ઇમિગ્રેશન અને પાસપોર્ટ વિભાગે 97 લોકોના પાસપોર્ટ રદ કર્યા છે, જેમાં બરતરફ કરાયેલા પ્રધાનમંત્રી શેખ હસીનાનો પણ સમાવેશ થાય છે, ગત જુલાઈમાં થયેલી હત્યાઓમાં તેમની કથિત સંડોવણીને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું બાંગ્લાદેશ સરકારે જણાવ્યું હતું. મુખ્ય સલાહકારના નાયબ પ્રેસ સચિવ અબુલ કલામ આઝાદે ઢાકામાં પત્રકારો સાથેની વાતચિત દરમિયાન મીડિયાને જણાવ્યું હતું […]

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના ભારતે વિઝા લંબાવ્યાં

નવી દિલ્હીઃ ભારતે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના વિઝા લંબાવ્યા છે. તેઓ ઓગસ્ટ 2023 થી ભારતમાં આશરો લઈ રહ્યાં છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે તેમની ઢાકા પરત ફરવાની માંગણી તેજ બની છે. દેશવ્યાપી વિરોધ વચ્ચે 77 વર્ષીય હસીનાએ બાંગ્લાદેશ છોડીને ભારતમાં આશ્રય લીધો હતો અને ત્યારથી તે દિલ્હીમાં સુરક્ષિત જગ્યાએ રહે […]

શેખ હસીનાને ‘માનવતા વિરુદ્ધ અપરાધો’ માટે બાંગ્લાદેશે બીજુ ધરપકડ વોરંટ જાહેર કર્યું

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની એક અદાલતે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામે બીજું ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ વખતે વોરંટ તેમની કથિત ભૂમિકાને કારણે ગુમ થવાના કેસમાં જારી કરવામાં આવ્યું હતું. 77 વર્ષીય હસીના વિરુદ્ધ માનવતા વિરુદ્ધના ગુનાના આરોપસર ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિદ્યાર્થીઓના આંદોલનથી ઉદભવેલા ગુસ્સાને પગલે હસીનાએ ગયા વર્ષે […]

બાંગ્લાદેશઃ ચિન્મય દાસની મુશ્કેલી વધી, જામીન અરજી ફગાવાઈ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતી કોમના લોકો ઉપર હુમલાની ઘટનાઓ હજુ શાંત થઈ નથી. દરમિયાન ચટગામની એક અદાલતે પૂર્વ ઈસ્કોન નેતા ચિન્મય કૃષ્ણ દાસને જામીન આપવાનો ઈન્કાર કર્યો છે. મેટ્રોપોલિટન પબ્લિક પ્રોસિક્યુટર એડવોકેટએ જણાવ્યું હતું કે, બંને પક્ષોની દલીલોના અંતે ચટગાવ મેટ્રોપોલિટન સેશન્સ જજ મોહમ્મદ સૈફુલ ઈસ્લામએ જામીન અરજી ફગાવી દીધી હતી. અધિવક્તા અપૂર્વ […]

બાંગ્લાદેશના કોલકાતામાંથી વધુ એક બાંગ્લાદેશી ઘૂસણખોરની ધરપકડ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની પોલીસ ટીમે પાર્ક સ્ટ્રીટના માર્ક્વિસ સ્ટ્રીટ વિસ્તારમાંથી અન્ય એક બાંગ્લાદેશી ઘૂસણખોરની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ બાંગ્લાદેશના નરેલ જિલ્લાના નૂતનગંજના રહેવાસી 37 વર્ષીય મોહમ્મદ અબીઉર રહેમાન તરીકે થઈ છે. પોલીસે શુક્રવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી રહેમાન માન્ય દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યો હતો. તેના […]

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ હવે હિન્દુઓ બાદ ખ્રિસ્તીઓને બનાવ્યાં નિશાન, 17 ઘર સળગાવ્યાં

નવી દિલ્હીઃ શેખ હસીના સરકાર ગબડાવ્યા પછી બાંગ્લાદેશના જમાતે ઇસ્લામી સહિતના કટ્ટરવાદી સંગઠનો મજબુતીથી આગળ વધી રહ્યા છે. બાંગ્લાદેશમાં વસતા હિંદુઓ અને ખ્રિસ્તી, બૌદ્ધ સહિતના સમુદાયો પર અત્યાચાર કરી રહ્યા છે. ત્યારે એક ચોંકાવનારા સમાચાર બાંગ્લાદેશથી સામે આવ્યા છે. જે અનુસાર કટ્ટરપંથીઓએ  ક્રિસમસ પર 17 ખ્રિસ્તીના ઘર ફૂંકી માર્યા હતા, જયારે ખ્રિસ્તીઓ પ્રેયર કરવા ચર્ચ […]

બાંગ્લાદેશ પર ત્રિપુરાનું રૂ. 200 કરોડનું વિજબીલ બાકી, વિજ સપ્લાય બંધ કરાશે

બાંગ્લાદેશ પર ત્રિપુરાનું 200 કરોડ રૂપિયાનું વીજળી બિલ બાકી છે. રાજ્યના મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું કે પાડોશી દેશને વીજ પુરવઠો બંધ કરવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્રિપુરા સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ, NTPC ઇલેક્ટ્રિસિટી ટ્રેડિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા, પાડોશી દેશને 60-70 મેગાવોટ વીજળી સપ્લાય કરે છે. આ માટે બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ […]

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને હરાવીને અંડર 19 એશિયા કપ જીત્યો

નવી દિલ્હીઃ ભારતની યુવા મહિલા ટીમે એશિયા કપ જીતીને ઈતિહાસ રચ્યો છે. જી. ત્રિશાએ શાનદાર 52 રન બનાવ્યા અને સ્પિન બોલરોએ સાત વિકેટ લઈને ભારતને બાંગ્લાદેશ સામે 41 રને જીત અપાવી. આ સાથે ભારતે પ્રથમ અન્ડર-19 મહિલા એશિયા કપનો ખિતાબ જીત્યો. આ મેચ રવિવારે બ્યુમાસ ક્રિકેટ ઓવલ ખાતે રમાઈ હતી.ત્રિશા 2023માં દક્ષિણ આફ્રિકામાં અંડર-19 મહિલા […]

બાંગ્લાદેશમાં ફરી પગ જમાવવા માંગે છે ISI, મોહમ્મદ યુનુસનો પાકિસ્તાનની નજીક જવાનો પ્રયાસ

બાંગ્લાદેશમાં શેખ હસીનાની સત્તા ગુમાવ્યા બાદ પાકિસ્તાનને ફાયદો દેખાઈ રહ્યો છે. પાકિસ્તાન ફરી એકવાર બાંગ્લાદેશ સાથે પોતાના સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેમ કે જ્યારે બાંગ્લાદેશમાં રાષ્ટ્રવાદી પાર્ટી અને જમાત-એ-ઈસ્લામી સત્તા પર હતા. આ વખતે પાકિસ્તાનનું ધ્યાન મુખ્યત્વે બિઝનેસ, કલ્ચર અને સ્પોર્ટ્સ પર છે. પરંતુ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIનું નેટવર્ક ફરી એકવાર બાંગ્લાદેશમાં સક્રિય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code