1. Home
  2. Tag "bangladesh"

બાંગ્લાદેશમાં ફરી એક હિન્દુ હત્યાકાંડ, 18 દિવસમાં 6 લોકોના મોત

નવી દિલ્હી 06 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારો ઓછા થવાના કોઈ સંકેત દેખાતા નથી. છેલ્લા 24 કલાકમાં બે હિન્દુઓની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી છે. દરમિયાન, બાંગ્લાદેશમાં માત્ર 18 દિવસમાં 6 હિન્દુઓની હત્યા કરવામાં આવી છે. 18 ડિસેમ્બર, 2025 અને 6 જાન્યુઆરી, 2026 વચ્ચે બાંગ્લાદેશમાં 6 હિન્દુઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હિન્દુ સમુદાયો પરના […]

ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર અને મેક્સિકો સહિત દુનિયામાં ધરતીકંપના આંચકા

નવી દિલ્હી/મેક્સિકો સિટી, 5 જાન્યુઆરી, 2026: earthquake in the world including India  આજે 5 જાન્યુઆરી, 2026ની સવારે વિશ્વના ઘણા ભાગમાં ભૂકંપના આંચકાએ ગભરાટ ફેલાવ્યો. ઉત્તર અમેરિકાના મેક્સિકોથી લઈને ઉત્તરપૂર્વીય ભારતીય રાજ્ય આસામ ઉપરાંત નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમારમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. જેને પગલે વૈશ્વિક સ્તરે ભૂસ્તરશાસ્ત્રીઓ અને અધિકારીઓને હાઇ એલર્ટ પર મૂકી દીધા છે. ભારતમાં ભૂકંપ […]

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશ ભારતમાં વર્લ્ડ કપ મેચ નહીં રમે!

નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ પુષ્ટિ આપી છે કે બાંગ્લાદેશ 2026 T20 વર્લ્ડ કપ માટે ભારતનો પ્રવાસ કરશે નહીં. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 પહેલા કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ટીમમાંથી મુસ્તફિઝુર રહેમાનને બાકાત રાખવાના વિવાદ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીસીબીએ ટીમના ભારત પ્રવાસ ન કરવાના નિર્ણય પાછળ સુરક્ષા […]

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુનું મોત, ટોળાએ યુવાન પર કર્યો હતો હુમલો

નવી દિલ્હી 03 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા કરવામાં આવી છે. 31 ડિસેમ્બરે શરિયતપુર જિલ્લામાં વેપારી ખોકન ચંદ્ર દાસ પર હુમલો થયો હતો. 50 વર્ષીય ખોકન ચંદ્ર દાસ ત્રણ દિવસથી પોતાના જીવન માટે લડી રહ્યા હતા, પરંતુ આજે શનિવાર, 3 જાન્યુઆરીના રોજ આ હિન્દુ વેપારીનું અવસાન થયું. બાંગ્લાદેશના શરિયતપુર જિલ્લામાં એક હિન્દુ વેપારી […]

IPL 2026માં બાંગ્લાદેશી ખેલાડી સામે પ્રતિબંધ લગાવવાનો BCCIનો ઈન્કાર!

નવી દિલ્હી 2 જાન્યુઆરી 2026: ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચારના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી ભારતીયોમાં રોષ ફેલાયો છે. દરમિયાન આગામી આઈપીએલમાં બાંગ્લાદેશના ખેલાડી મુસ્તાફિજુર રહેમાન કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) તરફથી રમે તેવી શકયતા છે. જેને લઈને નારાજ દેશવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો છે એટલું જ નહીં આઈપીએલમાં પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશી ખેલાડીઓને […]

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા, ટોળાએ યુવાનને જીવતો સળગાવ્યો

નવી દિલ્હી 01 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશમાં અશાંતિનો માહોલ ચાલુ છે. ગુરુવારે ટોળાના હુમલામાં ઘાયલ થયેલા એક હિન્દુ વ્યક્તિને આગ ચાંપી દેવામાં આવી, જે બાંગ્લાદેશમાં આવી ચોથી ઘટના છે. સોમવારે અગાઉ બીજેન્દ્ર બિશ્વાસ નામના એક હિન્દુ યુવકની તેના સાથીએ ગોળી મારીને હત્યા કરી હતી. ટોળાએ જીવતો સળગાવી દીધો અહેવાલો અનુસાર, દાસ ઘરે જઈ રહ્યા હતા ત્યારે […]

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા કરાઈ

નવી દિલ્હી 30 ડિસેમ્બર 2025: Another Hindu killed in Bangladesh બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા સતત ચાલુ છે. યુનુસ પ્રશાસનના નાક નીચે વધુ એક હિન્દુ વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. આ ઘટના મૈમનસિંહ જિલ્લામાં બની હતી, જ્યાં રહેવાસી બ્રિજેન્દ્ર બિશ્વાસની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બ્રિજેન્દ્ર બિશ્વાસ બાંગ્લાદેશના ગ્રામીણ અર્ધલશ્કરી દળના સભ્ય હતા. થોડા દિવસો […]

બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ સતત થઈ રહેલી હિંસા મુદ્દે ભારતે વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હી 27 ડિસેમ્બર 2025: On the issue of violence against minorities ભારતે પાડોશી દેશ બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ ચાલી રહેલી હિંસાની ઘટનાઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ, ખ્રિસ્તીઓ અને બૌદ્ધો વિરુદ્ધ “સતત વેરભાવ” એ એક ગંભીર વિષય છે અને ભારત ત્યાંની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી […]

બાંગ્લાદેશમાં હિંદુ યુવકને જીવતો સળગાવવાની ઘટનાથી જાહ્નવી કપૂર લાલઘૂમ

મુંબઈ, 26 ડિસેમ્બર 2025 : બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારોએ ફરી એકવાર સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. મયમનસિંઘમાં 27 વર્ષીય દીપુ ચંદ્ર દાસની ભીડ દ્વારા કરવામાં આવેલી નિર્મમ હત્યા અને ત્યારબાદ તેને જીવતો સળગાવી દેવાની ઘટના પર બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. જાહ્નવીએ આ ઘટનાને ‘નરસંહાર’ ગણાવી સોશિયલ મીડિયા […]

હિન્દુઓ પરના અત્યાચાર મુદ્દે હજારો લોકોનું દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન પાસે વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી 23 ડિસેમ્બર 2025: VHP’s protest બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કરવા માટે ચાણક્યપુરીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન પાસે હજારો લોકો એકઠા થયા છે અને હાઈ કમિશન સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. VHPના વિરોધ પ્રદર્શનની અપેક્ષાએ દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળોના સેંકડો કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જે બધાને હાઈ કમિશનથી થોડાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code