1. Home
  2. Tag "bangladesh"

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ મચાવ્યો આતંકઃ 14 હિન્દુ મંદિરમાં તોડફોડ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં રાત્રે 14 હિંદુ મંદિરોમાં અજ્ઞાત કટ્ટરવાદીઓએ પ્રવેશીને હુમલા કરીને તોડફોડ મચાવી હતી. ઠાકુરગાંવના બલિયાડાંગી ઉપાશ્રયમાં હિંદુ સમુદાયના નેતા વિદ્યાનાથ બર્મને જણાવ્યું હતું કે ,અજાણ્યા લોકોએ રાત્રે હુમલા કર્યા હતા અને 14 મંદિરોમાં મૂર્તિઓની તોડફોડ કરી હતી. ઉપજિલ્લા પૂજા સમારોહ કાઉન્સિલના જનરલ સેક્રેટરી બર્મને જણાવ્યું હતું કે, કેટલીક મૂર્તિઓનો નાશ કરવામાં આવ્યો હતો, […]

બાંગ્લાદેશની કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ વાલી તરીકે માતાનો ઉપયોગ કરી શકાશે

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં સંતાનો પાછળ વાલી તરીકે પિતાનું નામ લખવામાં આવે છે. લોકશાહીને વરેલા ભારતમાં અનેક સંતાનોની પાછળ માતાનું નામ લખાય છે. દરમિયાન ભારતના પડોશી દેશ બાંગ્લાદેશની હાઈકોર્ટે ઐતિહાસિક આદેશ કર્યો છે. હાઈકોર્ટે વિદ્યાર્થીઓ વાલી તરીકે પિતાના બદલે માતાનું નામ લખી શકે તેવો આદેશ કર્યો છે. કેસની હકીકત અનુસાર, હાઇકોર્ટે આદેશ […]

બાંગ્લાદેશ સામે ઈશાન કિશને બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ, માત્ર 126 બોલમાં 200 રન બનાવ્યાં

નવી દિલ્હીઃ બાંગ્લાદેશ સામેની અંતિમ વન-ડેમાં ઈશાન કિશનએ ઈતિહાસ રચ્યો છે. વન-ડે ક્રિકેટમાં બેવડી સદી લગાવનારો ચોથો ભારતીય ખેલાડી બન્યો છે. ઈશાન કિશને માત્ર 126 બોલમાં 200 રન બનાવ્યાં હતા. આ દરમિયાન બેટથી 23 ચોક્કા અને 9 સિક્સર ફટકાર્યાં હતા. આ બેવડી સદીની સાથે ઈશાન કિશનને અનેક મોટા રેકોર્ડ પોતાના નામે કર્યાં છે. ટીમ ઈન્ડિયાના […]

ભારત-બાંગ્લાદેશ વચ્ચે આજે બીજી વનડે,ઢાકાના શેરે-એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાશે મેચ

મુંબઈ:ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વન ડે સિરીઝની બીજી મેચ આજે ઢાકાના શેરે-એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાશે.પ્રથમ મેચમાં ભારતીય ટીમને એક વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં સિરીઝમાં ટકી રહેવા માટે તેના માટે આ મેચ જીતવી જરૂરી છે.બીજી વનડે મેચ ભારતીય સમય અનુસાર સવારે 11.30 વાગ્યાથી રમાશે. ભારતીય ટીમ 7 વર્ષમાં પ્રથમ […]

પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદ ઉપર સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો સુરક્ષા જવાનો કરશે ઉપયોગ

નવી દિલ્હીઃ BSFએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર દેખરેખ માટે ‘ત્રીજી આંખ’નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આંતરરાષ્ટ્રીય સરહદના 2290 કિલોમીટર લાંબા વિસ્તાર પર ‘CIBMS’ દ્વારા દેખરેખની તૈયારી છે અને તેનો રોડમેપ પણ તૈયાર છે. પાકિસ્તાનથી આવતા ડ્રોનને શોધવા માટે એન્ટી-ડ્રોન સિસ્ટમ (એડીએસ) સાથે ફીટ કરાયેલા વાહનો ખરીદવાનો પ્રસ્તાવ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની વિચારણા […]

ભારતીય સિરીઝ પહેલા બાંગ્લાદેશને મોટો ફટકો,કેપ્ટન તમીમ ઈકબાલ સહિત બે સ્ટાર ખેલાડી આઉટ

મુંબઈ:ન્યુઝીલેન્ડ બાદ હવે ભારતીય ટીમ બાંગ્લાદેશ પ્રવાસે પહોંચી છે.અહીં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ વન-ડે મેચોની સિરીઝ રમાવાની છે.આ પછી બે ટેસ્ટ મેચો રમાવાની છે. પરંતુ આ પહેલા બાંગ્લાદેશ ટીમ અને તેના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. યજમાન ટીમનો કેપ્ટન તમીમ ઈકબાલ ઈજાના કારણે સિરીઝમાંથી બહાર છે. જ્યારે સ્ટાર ફાસ્ટ બોલર તસ્કીન […]

ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સામે ડિસેમ્બરમાં રમશે વન-ડે અને ટેસ્ટ સિરીઝ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા આગામી દિવસોમાં બાંગ્લાદેશની ટીમ સાથે 3 વનડે મેચોની શ્રેણી રમાશે. ત્યાર બાદ ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવશે. આ માટે ટીમ ઈન્ડિયા 1લી ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશ જવા રવાના થશે. દરમિયાન બીસીસીઆઈએ તાત્કાલિક બેઠક બોલાવી છે. જેમાં કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય કોચ રાહુલ દ્રવિડ તથા પસંદગી સમિતિના કેટલાક સભ્યો પણ ઉપસ્થિત રહેશે. બીસીસીઆઈના […]

2021માં 15.24 લાખ વિદેશી મુસાફરોએ ભારતનો પ્રવાસ કર્યો, અમેરિકાના મુસાફરો સૌથી વધુ

દિલ્હી : વર્ષ ૨૦૨૧માં ભારતની મુલાકાતે આવેલા મુસાફરોમાં સૌથી વધુ મુસાફરો અમેરિકાથી (4,29,860), અને પછીના અનુક્રમે બાંગ્લાદેશ (2,40,554), યુનાઇટેડ કિંગડમ(1.64,143) અને નેપાળ (52,544) ના મુસાફરો છે. ગયા વર્ષે દેશમાં જયારે કોરોના નિયંત્રણનો અને વિઝા નિયમોની છૂટછાટનો સમય ચાલતો હતો, ત્યારે અંદાજે પંદર લાખ કરતાં વધુ લોકોએ ભારતની મુલાકાત લીધી , જેમાં ઉપર જણાવેલા દેશો સાથે […]

જળવાયુ પરિવર્તનની સૌથી વધારે અસર ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશને થશે

નવી દિલ્હીઃ 1850થી 1900 દરમિયાન જે તાપમાન હતું તે હવે 1.15 ડિગ્રી સેલ્સિયસ બધી ગયું છે. એટલે કે ગ્લોબલ મીની ટેમ ટેમ્પરેચરમાં વધારો થયો છે. જેના પરિણઆમે વર્ષ 2015થી 2022ના સમયગાળામાં સૌથી વધારે ગરમી પડી હતી. વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠનના એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જળવાયુ પરિવર્તન અને […]

ICC ટી-20 વર્લ્ડકપઃ કોહલી ઉપર ફેક થ્રોનો બાંગ્લાદેશના ખેલાડીએ કર્યો આક્ષેપ

નવી દિલ્હીઃ ICC ટી-20 વર્લ્ડકપની સુપર-12માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને પાંચ રનથી પરાજય આપીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી દીધું છે. રસાકસી ભરી આ મેચમાં પરાજય બાદ બાંગ્લાદેશના વિકેટ કિપર નુરુલ હસનએ વિરાટ કોહલી ઉપર ગંભીર આક્ષેપ કર્યો હતો. બાંગ્લાદેશના વિકેટકિપર નુરુલ હસનએ કહ્યું હતું કે, મેચ દરમિયાન વિરાટ કોહતીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code