બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ મચાવ્યો આતંકઃ 14 હિન્દુ મંદિરમાં તોડફોડ
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં રાત્રે 14 હિંદુ મંદિરોમાં અજ્ઞાત કટ્ટરવાદીઓએ પ્રવેશીને હુમલા કરીને તોડફોડ મચાવી હતી. ઠાકુરગાંવના બલિયાડાંગી ઉપાશ્રયમાં હિંદુ સમુદાયના નેતા વિદ્યાનાથ બર્મને જણાવ્યું હતું કે ,અજાણ્યા લોકોએ રાત્રે હુમલા કર્યા હતા અને 14 મંદિરોમાં મૂર્તિઓની તોડફોડ કરી હતી. ઉપજિલ્લા પૂજા સમારોહ કાઉન્સિલના જનરલ સેક્રેટરી બર્મને જણાવ્યું હતું કે, કેટલીક મૂર્તિઓનો નાશ કરવામાં આવ્યો હતો, […]