1. Home
  2. Tag "BAOU"

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો અગિયારમો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો

યુનિવર્સિટીનાં કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાયે સૌનું શાબ્દિક અભિવાદન કર્યું અને કુલાધિપતિ સમક્ષ (BAOU)ની વાર્ષિક કામગીરીનો અહેવાલ પ્રસ્તુત કર્યો [અલકેશ પટેલ] અમદાવાદ, 8 મે, 2026 – ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો અગિયારમો વાર્ષિક પદવીદાન સમારંભ 7 મેને ગુરુવારે યોજાઈ ગયો.  જે દરમિયાન કુલ 22770 વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓની પદવીઓ એનાયત કરવામાં આવી. આ પ્રસંગે સામાજિક સમરસતાના ક્ષેત્રમાં […]

ડૉ. આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે વિદેશી ઉચ્ચ શિક્ષણની શિષ્યવૃત્તિ અંગે કાર્યશાળા યોજાઈ

અમદાવાદ, 19 એપ્રિલ, 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, સોશિયલ સ્ટડીઝ ફાઉન્ડેશન અને સામાજિક સમરસતા મંચ (ગુજરાત)ના સંયુક્ત ઉપક્રમે તારીખ 18 એપ્રિલ, 2026ના રોજ વિદેશમાં ઉચ્ચ શિક્ષણની તકો અંગેની એક દિવસીય કાર્યશાળાનું આયોજન થયું. ‘ઓવરસીઝ હાયર ઍજ્યુકેશન સ્કૉલરશિપ ઍન્ડ સ્કીમ્સ’ વિષય પર કેન્દ્રિત આ કાર્યશાળા યુનિવર્સિટીના ગૌતમ સભાગૃહમાં યોજાઈ હતી. માત્ર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે […]

BAOUમાં ‘સમતા સ્વરાંજલિ’ દ્વારા પદ્મશ્રી હેમંત ચૌહાણના સ્વરે ભાવસભર કાર્યક્રમ યોજાયો

અમદાવાદ, 13 એપ્રિલ, 2026 – Samta Swaranjali ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ ખાતે ભારતના બંધારણના શિલ્પી ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે ‘સમતા સ્વરાંજલિ’ નામે ભાવસભર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાનતા, ન્યાય અને માનવ મૂલ્યોને સંગીત અને સંસ્કૃતિ દ્વારા ઉજાગર કરવામાં આવ્યા હતા. સમતા સ્વરાંજલિ કાર્યક્રમ માટે યુનિવર્સિટીના આમંત્રણને માન આપીને […]

આંબેડકર ઑપન યુનિવર્સિટીમાં ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ વિષયક પ્રેરક કાર્યક્રમ યોજાયો

અમદાવાદ, 13 એપ્રિલ, 2026 – Nari Shakti Vandana Act ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા તા. 13/04/2026ના રોજ ગૌતમ હૉલ ખાતે યુનિવર્સિટીના માનનીય કુલગુરુ પ્રો. (ડૉ.) અમી ઉપાધ્યાયના પ્રેરણાદાયક માર્ગદર્શન હેઠળ “નારી શક્તિ વંદન અધિનિયમ” વિષયક વિશેષ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ શાસનવ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારી અને તેમના પ્રતિનિધિત્વને પ્રોત્સાહન આપવાનો […]

બાબા સાહેબ ઓપન યુનિ. દ્વારા વિદેશમાં સેન્ટરો ખોલીને બાળકોને ગુજરાતી-સંસ્કૃત ભાષા શીખવશે

અમદાવાદઃ વિદેશમાં રહેતા ગુજરાતી પરિવારના બાળકોને ગુજરાતી અને સંકૃત ભાષાનું શિક્ષણ મળી રહે તે માટે બાબાસાહેબ ઓપન યુનિવર્સિટી દ્વારા વિદેશમાં શિક્ષણ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. વિદેશમાં વસવાટ કરતા ગુજરાતી પરિવારોના બાળકોને ગુજરાતી શીખવવાની સાથે ભારતીય જ્ઞાન પરંપરાના કોર્સ ઓનલાઈન ભણાવાશે, સૂત્રોના જણાવ્યા મુજબ બાબાસાહેબ ઓપન યુનિવર્સિટી (BAOU) દ્વારા શ્રીલંકા, નેપાળ, મોઝામ્બિક, સાઉથ કોરિયા અમેરિકા સહિત […]

કાશ્મીર અંગેની આપણી શબ્દાવલી સુધારવી જરૂરીઃ આશુતોષ ભટનાગર

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટી ખાતે જમ્મૂ કાશ્મીરમાં કલમ 370ની નાબૂદી પર નેશનલ સિમ્પોઝિયમ યોજાયો જમ્મુ-કાશ્મીર સ્ટડી સેન્ટરના ગુજરાત ચેપ્ટરના સહયોગથી આ નેશનલ સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું નવી પેઢીને એલએસી કે એલઓસી પાર પણ જે ભારત છે, તેનો પરિચય કરાવવો જરૂરી: આશુતોષ ભટનાગર અમદાવાદ: જમ્મુ-કાશ્મીર અંગેની અસ્થાયી કલમ 370 હટાવાયાનાં બે વર્ષ નિમિત્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code