કેન્દ્ર સરકારે શરતોને આધીન બાસમતી ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે હવે ચોખાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, હવે બાસમતી ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. જો કે, સરકાર દ્વારા કેટલીક શરતોના આધારે નિકાસ માટે મંજુરી આપવામાં આવી છે. સરકારે પ્રતિબંધની જાહેરાત કરીને 1200 ડોલર પ્રતિ ટનથી વધારેની કિંમતની નિકાસની મંજુરી આપી છે. જેનાથી ઓછી કિંમતના બાસમતી ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ […]