બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસઃ આતંકવાદી આરિઝ ખાનને કોર્ટે ગુનેગાર ઠરાવાયો
દિલ્હીઃ વર્ષ 2008ના બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં દિલ્હીની સાંકેત કોર્ટે આરોપી આરિઝ ખાનને ગુનેગાર ઠરાવ્યો હતો. કોર્ટ તા. 15મી માર્ચે આરોપીને સજા સંભળાવશે. આ ઉપરાંત બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા પોલીસ અધિકારી અને ઘાયલ બે પોલીસ કર્મચારીઓની પારિવારીક અને આર્થિક સ્થિતિની જાણકારી આપવા માટે સરકારને નિર્દેશ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર 19 સપ્ટેમ્બર, 2008ના રોજ […]