બંગાળની ખાડીમાં બે હોડીઓ ડૂબી, 500થી વધુ રોહિંગ્યા શરણાર્થીઓ ગુમ થયા હોવાની આશંકા
નવી દિલ્હી, 17 જુલાઈ 2026: મ્યાનમારથી નીકળેલા 500થી વધુ લોકો સમુદ્રમાં ગુમ થયા હોવાની આશંકા છે. સંયુક્ત રાષ્ટ્રની બે એજન્સીઓએ અહેવાલ આપ્યો છે કે ખરાબ હવામાનને કારણે મ્યાનમારના દરિયાકાંઠે બે બોટ ડૂબી ગઈ હતી. ગુમ થયેલા લોકો મુખ્યત્વે રોહિંગ્યા સમુદાયના શરણાર્થીઓ છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) અને સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી બાબતોની એજન્સી (UNHCR) એ […]


