પાકિસ્તાન આતંકવાદ બંધ કરે, નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહે, યુએનમાં ભારતનો હુંકાર
નવી દિલ્હી, 27 મે 2026: India’s shout at the UN સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મંચ પર ભારતે પાકિસ્તાનને અત્યાર સુધીની સૌથી આકરી ચેતવણી આપી છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જો પાકિસ્તાન સરહદ પારથી આતંકવાદ ફેલાવવાનું બંધ નહીં કરે, તો તેણે તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ સાથે જ ભારતે પોતાની રક્ષા કરવા માટે […]


