1. Home
  2. Tag "Bed"

ચહેરાની ત્વચા સુંદર બનાવવા માટે રાતે સૂતા પહેલા કરો આ કાર્ય

ચહેરાની ત્વચાને સુંદર બનાવવા માટે લોકો અનેક પ્રકારના ઉપાયો અપનાવતા હોય છે, પણ મોટાભાગના લોકોને તે વાતની જાણ હોતી નથી કે તેના માટે કેવા પ્રકારના પગલા લેવા જોઈએ. તો આ માટે લોકોએ આ માહિતીને ધ્યાનથી સમજવી જોઈએ. સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો, જો તમને ગ્લોઈંગ સ્કિન જોઈતી હોય તો દરરોજ રાત્રે સૂતા પહેલા […]

લેણ-દેણ અને દેવાથી મુક્ત થવું છે? તો ઘરમાં આ રીતે સેટ કરો બેડ

જીવનમાં વાસ્તુને જાણવું અને તેનું પાલન કરવું એટલું જ જરૂરી છે જેટલું દરેક વ્યક્તિએ ભગવાનને પૂજવુ. આ જ રીતે જેમ આંખ બંધ કરી દેવાથી રાત નથી પડી જતી, એ જ રીતે વાસ્તુની અવગણના કરવાથી તેની અસર બંધ થઈ જતી નથી. આ જ રીતે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે પલંગનું માથું હંમેશા પૂર્વ કે દક્ષિણ દિશામાં […]

પથારીમાં આડા પડતાની સાથે જ આવી જશે મસ્ત ઊંઘ,કરો આ યોગાસન

તે વાતમાં ભાગ્ય જ કોઈને શંકા હશે કે યોગાસન દરેક સમસ્યાનું સોલ્યુશન નથી, પણ મોટાભાગના લોકો માને છે કે યોગામાં જેટલી શક્તિ છે એટલી કોઈ અન્ય વસ્તુમાં નથી. આવામાં જો વાત કરવામાં આવે સારી ઊંઘની તો દરેક વ્યક્તિએ આ યોગાસનને જરૂર કરવું જોઈએ. વજ્રાસનની જો વાત કરવામાં આવે તો આ આસન કરવાથી ઝડપી અને સારી […]

જો તમને આ બીમારીઓ છે,બપોરે સુવાની ભૂલ ન કરતા

હંમેશા સુવા માટેનો સમય જો શ્રેષ્ઠ હોય તો તે છે રાત્રીનો સમય, ઘણા મોટી ઉંમરના લોકો કહે છે કે રાત્રીના સમય સીવાય દિવસના સમયે સુવાની આદત પાડવી જોઈએ નહીં. આ પાછળ પણ કેટલાક કારણો છે, અને જે લોકોને હ્યદય રોગની સમસ્યા હોય, કફની સમસ્યા હોય અને જે લોકોમાં મેદસ્વિતા હોય તેમણે બપોરના સમયે સુવુ જોઈએ […]

નડિયાદઃ માનસિક દિવ્યાંગ બાળકોને મદદરૂપ થવા બીએડના તાલીમાર્થીઓ કરી રહ્યાં છે લેસન પ્લાન

અમદાવાદઃ ગુજરાતમાં માનસિક દિવ્યાંગ બાળકો માટે અનેક શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે અને આવા બાળકોને તાલીમ આપે છે. જો કે, કોરોના મહામારીને કારણે અનેક શૈક્ષણિક સંસ્થાઓ હજુ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ન હતી. ખેડામાં આવા માનસિક દિવ્યાંગ બાળકોને મદદ રૂપ થવા અને તેમના શારીરિક-માનસિક અને સામાજિક વિકાસ થાય તે માટે બીએડના તાલીમાર્થીઓ દોઢ મહિનાથી લેસન પ્લાન […]

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા સિવિલ હોસ્પિટલમાં વધુ 300 બેડની સુવિધા ઉભી કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં પોઝિટિવ કેસમાં વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન સર્વે અને ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર માટે 300 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. આમ હવે સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ના 500 […]

અમદાવાદમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો, ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 40 ટકા બેડ ખાલી

અમદાવાદઃ શહેરમાં દિવાળી બાદ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું હતું. જો કે, હવે સંક્રમણ ઘટ્યું હોય તેમ લાગી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ સંકુલમાં પહેલાની સરખામણીમાં નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ ખાનગી કોવિડ હોસ્પિટલમાં પણ હાલમાં 40 ટકા બેડ ખાલી હોવાનું જાણવા મળે છે. દિવાળી બાદ વધેલા કેસોની સરખામણીમાં હાલ 30 ટકા દર્દીઓ ઘટ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code