બૈરુત ધમાકા બાદ જનતામાં ભારે આક્રોશ -લેબનાનના પ્રધાનમંત્રીએ આપ્યું રાજીનામુ
બેરુત ધમાકા બાદ જનતામાં આક્રોશ ફેલાયો લેબનાનના પ્રધાનમંત્રીએ આપ્યુ રાજીનામુ બૈરુતમાં ધમાકા બાદ અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શન અત્યાર સુધી 160ના મોત બૈરુતમાં સતત ત્રણ દિવસોથી જુદા જુદા સ્થળો પર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે, વિરોધ કરનારાઓ લેબનાનની સંસદને પર ઘેરી રહ્યા છે,ત્યારે આ સમગ્ર ઘટનાને જોતા બૈરુતના પ્રધાનમંત્રીએ રાજીનામુ આપવાનું એલાન કર્યુ છે અને કહ્યું […]