અમદાવાદમાં ભાડજ સર્કલ ઓવરબ્રિજનું કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યું
અમદાવાદઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. અને બે દિવસ દરમિયાન 13 જેટલા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. અને વિકાસના કામોના લોકાર્ણ અને ખાત મૂહુર્ત કર્યા હતા. જેમાં શહેરના ભાડજ સર્કલ પર બનાવવામાં આવેલા ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું છે. સિક્સ લેનનો આ બ્રિજ 27 મીટર પહોળો છે અને 73.33 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. […]