1. Home
  2. Tag "Bhadrakali temple will be open for Darshan"

અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરમાં કોવિડના નિયમોનું પાલન કરી દર્શન કરી શકાશે

અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનું સંક્રમણ ન ફેલાય તે માટે ઘણા મંદિરો ભાવિકોના દર્શન માટે બંધ કરવામાં આવ્યા છે. પરંતુ ચૈત્રી નવરાત્રીનો મંગળવારથી પ્રારંભ થઈ રહ્યો છે. માતાજીની ભક્તિ માટેનું અનેરૂ પર્વ હોય શહેરના નગરદેવી ભદ્રકાળી માતાજીનું મંદિર માટે ખુલ્લુ રહેશે. ભાવિક ભક્તો કોવિડના નિયનોનું ચુસ્તપણે પાલન કરીને  માતાજીના દર્શન કરી શકાશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code