1. Home
  2. Tag "bhagwant mann"

અમારા નેતાઓ પર પણ એક્શન, શા માટે આપીએ સાથ: કેજરીવાલ વિરુદ્ધ ઉતરી ઉત્તર પંજાબ કૉંગ્રેસ

ચંદીગઢ: આમ આદમી પાર્ટી સાથે પંજાબમાં ગઠબંધનનો ઈન્કાર કરનારી કોંગ્રેસનું પ્રદેશ યુનિટ હવે અરવિંદ કેજરીવાલના સમર્થનના પણ પક્ષમાં નથી. પંજાબ કોંગ્રેસનું કહેવું છે કે ઈડીની કસ્ટડીમાં ગયેલા અરવિંદ કેજરીવાલને સપોર્ટ કરવો જોઈએ નહીં. બંને પક્ષો પંજાબમાં તમામ 13 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે અને દિલ્હી 4-3ની સમજૂતી થઈ છે. આ પ્રકારે આમ આદમી પાર્ટી […]

પંજાબમાં નકલી દારૂના સેવનથી 21 લોકોના મૃત્યુ, BJPએ CM ભગવંત માન પર કર્યા આકરા પ્રહારો

નવી દિલ્હીઃ બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર નકલી દારૂના સેવનથી 21 લોકોના મોતને લઈને આકરા પ્રહારો કર્યા હતા. નવી દિલ્હીમાં મીડિયાને બ્રીફિંગ આપતા અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, જે રાજ્યમાં આટલા લોકોના જીવ ગયા છે, તે રાજ્યના મુખ્યમંત્રી દિલ્હીમાં છે અને તેમણે આ ઘટના વિશે એક શબ્દ […]

PM મોદી પુતિનના પગલે ચાલી રહ્યા છે: પંજાબના CM ભગવંત માને કેજરીવાલની ધરપકડને વખોડી

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. ભગવંત માને કેન્દ્ર સરકાર પર દેશમાં હેટ સ્પીચ ફેલાવવાનો અને લોકશાહીને તાનાશાહીમાં બદલવાનો આરોપ લગાવ્યો છે. ભગવંત માને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પરિવારજનો સાથે મુલાકાત કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે આમ આદમી પાર્ટી અને […]

વિપક્ષી ગઠબંધનમાં નવા સમીકરણો: કૉંગ્રેસથી દૂર અને AAPની નજીક જઈ રહ્યા છે મમતા બેનર્જી?

નવી દિલ્હી: પંજાબમાં કિસાન આંદોલન વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પંજાબની મુલાકાતે જાય તેવી શક્યતા છે. આને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. જણાવવામાં આવે છે કે ટીએમસી અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 21 ફેબ્રુઆરીએ પંજાબની મુલાકાતે જાય તેવી શક્યતા છે. તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને […]

પંજાબ:ભગવંત માન પીએમની સુરક્ષામાં ક્ષતિ માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરશે

ચંડીગઢ:પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પીએમ મોદીની સુરક્ષામાં ક્ષતિ માટે જવાબદાર પૂર્વ ડીજીપી એસ ચટ્ટોપાધ્યાય, ફિરોઝપુર રેન્જના તત્કાલિન ડીઆઈજી ઈન્દરબીર સિંહ અને ફિરોઝપુરના તત્કાલીન એસએસપી હરમનદીપ સિંહ હંસ સામે કડક કાર્યવાહી કરવાનો કર્મચારી વિભાગને આદેશ આપ્યો છે. આ સાથે સરકારે સોમવારે તત્કાલીન એડીજીપી લો એન્ડ ઓર્ડર નરેશ અરોરા, તત્કાલિન એડીજીપી સાયબર ક્રાઈમ જી નાગેશ્વર રાવ, તત્કાલીન […]

પંજાબના સીએમ ભગવંત માન આવતીકાલે ડૉક્ટર ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરશે

પંજાબના સીએમ ભગવંત માન કરશે લગ્ન ડૉક્ટર ગુરપ્રીત કૌર સાથે કરશે લગ્ન માત્ર પરિવારની હાજરીમાં જ થશે લગ્ન ચંડીગઢ:પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.સીએમ ભગવંત માન 7 જુલાઈ ગુરુવારે ચંડીગઢમાં ડૉ.ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભગવંત માનના છ વર્ષ પહેલા તેમની પ્રથમ પત્નીથી […]

પંજાબ વિધાનસભા ચૂંટણી 2022: AAP તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ભગવંત માનની ઘોષણા

પંજાબમાં વિધાનસભા ચૂંટણીને લઇને AAPની તૈયારી પંજાબમાં સીએમ પદના ઉમેદવાર તરીકે ભગવંત માનની કરી ઘોષણા ટ્વિટરના માધ્યમથી AAPએ જાણકારી આપી નવી દિલ્હી: પંજાબમાં વિધાનસભા ચૂંટણીને લઇને દરેક રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. પંજાબમાં વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી પણ કમર કસી રહી છે. હવે પંજાબમાં AAP તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવારની ઘોષણા કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code