1. Home
  2. Tag "bharat gaurav train"

‘ભારત ગૌરવ ટ્રેન’ દ્વારા મે મહિનામાં ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’નું આયોજન

અમદાવાદ, 8 એપ્રિલ 2026: Divya Dakshin Darshan Yatra’  ભારતીય રેલવેના ઉપક્રમે દક્ષિણ ભારતના વિવિધ પ્રસિદ્ધ યાત્રાધામના આરામદાયક અને સલામત પ્રવાસ માટે વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેમાં ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિ. (IRCTC) દ્વારા સરકારી કર્મયોગીઓ અને શ્રદ્ધાળુઓ માટે આગામી મે ૨૦૨૬માં એક વિશેષ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. ‘ભારત ગૌરવ ટ્રેન’ […]

પીએમ મોદીએ 21મી માર્ચના રોજ ઉત્તર પૂર્વમાં ભારત ગૌરવ ટ્રેનના આગામી લોકાર્પણ અંગે પ્રતિક્રિયા આપી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21મી માર્ચ 2023ના રોજ ઉત્તર-પૂર્વ માટે ભારત ગૌરવ ટ્રેનના આગામી લોન્ચિંગ પર ખુશી વ્યક્ત કરી છે.મોદીએ કહ્યું છે કે આ એક રસપ્રદ અને યાદગાર પ્રવાસ હશે, પૂર્વોત્તરને શોધવાની એક આકર્ષક તક હશે. ભારતીય રેલ્વેએ “નોર્થ ઈસ્ટ ડિસ્કવરી: બિયોન્ડ ગુવાહાટી” ચલાવવાનું નક્કી કર્યું છે, જે ભારત ગૌરવ ડીલક્સ એસી ટુરિસ્ટ ટ્રેન દ્વારા ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોને આવરી […]

ભારતીય રેલવે 21 માર્ચે પૂર્વોત્તર માટે ‘ભારત ગૌરવ ટ્રેન’ ચલાવશે 

દિલ્હી:ભારતીય રેલવે 21 માર્ચે પૂર્વોત્તર માટે ‘ભારત ગૌરવ ટ્રેન’ ચલાવશે.આ ટ્રેન દ્વારા લોકો વિસ્તારની મુલાકાત લઈ શકશે.આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયનો 15 દિવસના પ્રવાસમાં સમાવેશ કરવામાં આવશે, એમ રેલવે મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે, “બહુપ્રતીક્ષિત ટ્રેન પ્રવાસ કાર્યક્રમ “નોર્થ ઈસ્ટ ડિસ્કવરીઃ બિયોન્ડ ગુવાહાટી” આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો […]

શ્રીજગન્નાથ યાત્રા પર બીજી ભારત ગૌરવ ટ્રેનને કેન્દ્રીય મંત્રીએ ફ્લેગઓફ કરી રવાના કરી

શ્રીજગન્નાથ યાત્રા પર બીજી ભારત ગૌરવ ટ્રેન રવાના કેન્દ્રીય મંત્રીએ લીલીઝંડી દેખાડી દિલ્હીઃ-  બીજી ભારત ગોરવ ટ્રેનને આજરોજ બૂધવારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે  ફ્લેગઓફ કરી હતી,શ્રી જગન્નાથ યાત્રા પર  આ ટ્રેનમાં અંદાજે 500 યાત્રીઓ સવાર હતા આ સહીત કૃષ્ણારેડ્ડી અને ઘ્રમેન્દ્ર પ્રધાને દિલ્હીના સફરરજંગ રેલ્વે સ્ટેશનથી  લીલીઝંડી બતાવીને આ ટ્રેનને જગન્નાથ યાત્રા માટે રવાના કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code