1. Home
  2. ગુજરાતી
  3. શ્રીજગન્નાથ યાત્રા પર બીજી ભારત ગૌરવ ટ્રેનને કેન્દ્રીય મંત્રીએ ફ્લેગઓફ કરી રવાના કરી
શ્રીજગન્નાથ યાત્રા પર બીજી ભારત ગૌરવ ટ્રેનને કેન્દ્રીય મંત્રીએ ફ્લેગઓફ કરી રવાના કરી

શ્રીજગન્નાથ યાત્રા પર બીજી ભારત ગૌરવ ટ્રેનને કેન્દ્રીય મંત્રીએ ફ્લેગઓફ કરી રવાના કરી

0
Social Share
  • શ્રીજગન્નાથ યાત્રા પર બીજી ભારત ગૌરવ ટ્રેન રવાના
  • કેન્દ્રીય મંત્રીએ લીલીઝંડી દેખાડી

દિલ્હીઃ-  બીજી ભારત ગોરવ ટ્રેનને આજરોજ બૂધવારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે  ફ્લેગઓફ કરી હતી,શ્રી જગન્નાથ યાત્રા પર  આ ટ્રેનમાં અંદાજે 500 યાત્રીઓ સવાર હતા આ સહીત કૃષ્ણારેડ્ડી અને ઘ્રમેન્દ્ર પ્રધાને દિલ્હીના સફરરજંગ રેલ્વે સ્ટેશનથી  લીલીઝંડી બતાવીને આ ટ્રેનને જગન્નાથ યાત્રા માટે રવાના કરી હતી,આ ટ્રેન 8 દિવસની યાત્રા કરશે જમાં ઉત્તરપ્રદેશ, બિહાર ,ઝારખંડ અને ઓડિશાના જાણતી તીર્થ સ્થળોના પણ દર્શન કરાવશે.

, ઓડિશાના પુરી મંદિર પર કેન્દ્રિત આ ટ્રેન રેલવેની મહત્વાકાંક્ષી ભારત ગૌરવ પહેલ હેઠળ ચલાવવામાં આવી રહી છે. હવે આવી દરેક ટ્રેનમાં જૂના કોચને બદલે એલએચબી હશે. આ ટ્રેનમાં કુલ 10 એસી-3 કોચ છે. આમાં કુલ 600 મુસાફરો મુસાફરી કરી શકશે.

રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઓડિશાના પુરી મંદિર પર કેન્દ્રિત આ ટ્રેન રેલવેની મહત્વાકાંક્ષી ભારત ગૌરવ પહેલ હેઠળ ચલાવવામાં આવી રહી છે. હવે આવી દરેક ટ્રેનમાં જૂના કોચને બદલે એલએચબી હશે. આ ટ્રેનમાં કુલ 10 એસી-3 કોચ છે. આમાં કુલ 600 મુસાફરો મુસાફરી કરી શકશે.

ગાઝિયાબાદ ,અલીગઢ .ટૂંડલા. ઈટાવા કાનપુર સ્ટોશનથી યાત્રીઓ આ ટ્રેનમાં બેસીને સવાર થશે. ટ્રેન પહેલા વારણસીમાં આવશે,ત્યાર બાદ જસીડિહ રેવ્લે સ્ટેશન પહોચીને  પર્યટક વૈઘનાથ ધામ મંદિરના દર્શન કરશે ત્યાર બાદ આ ટ્રેન સીધી પુરી તરફ રવાના થશે અને યાત્રીઓને બસના માધ્યમથી કોળાર્ક સૂર્ય મંદિર અને કલિંગ કાશ સમયના મંદિરોના દર્શન પણ કરાવશે

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code