ભારત-જાપાન સંવાદ સંમેલનમાં પીએમ મોદીએ કહ્યું – ‘આપણી નીતિઓના મૂળમાં માનવતાવાદ રાખવો જોઈએ’
ભારત જાપાન સંવાદ સંમેલન યોજાયું વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી પીએમ મોદીએ સંબોધન કર્યું દિલ્હીઃ-વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી છઠ્ઠી ભારત-જાપાન સંવાદ સંમેલનને સંબોધન કર્યું હતું.આ સંબોધનની શરૂઆતમાં વડા પ્રધાને કહ્યું કે, હું જાપાન સરકારને ભારત-જાપાન સંવાદમાં સતત સમર્થન આપવા બદલ ઘન્યવાદ કરવા ઈચ્છું છું. તેમણે પરંપરાગત બૌદ્ધ સાહિત્ય પુસ્તકાલય અને શાસ્ત્રોના નિર્માણનો […]