1. Home
  2. Tag "bharuch"

ભરૂચમાં એટીએમને હેક કરીને અજાણ્યા શખસો રૂપિયા 2.09 લાખની રોકડ કાઢી ગયા

એટીએમ મશીન લેન કેબલ સાથે છેડછાડ કરી હેક કરતા શખસો સીસીટીવીમાં કેદ થયા, એટીએમ મશીનના બેલેન્સમાં રૂ.09 લાખની ઘટ જણાતા હેક થયાની જાણ થઈ, બેંક મેનેજરની ફરિયાદના આધારે ભરૂચ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભરૂચઃ શહેરના  પાંચબત્તી રોડ પર આવેલા એસબીઆઈ બેંકના એટીએમ મશીનને હેક કરી અજાણ્યા શખસો રૂ. 2.09 લાખની રોકડ મેળવી ફરાર થઈ […]

ભરૂચના આંગડિયા પેઢીના બે કર્મચારી રૂપિયા 74.02 લાખની રોકડ લઈને નાસી ગયા

ભરૂચમાં ચાર-પાંચ મહિના પહેલા જ આંગડિયા પેઢીની શાખા શરૂ થઈ હતી, પેઢીના સીસીટીવી કેમેરામાં બન્ને કર્મચારીઓ ચોરી કરીને ભાગતા જોવા મળ્યા, ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભરૂચઃ શહેરમાં લલ્લુભાઈ ચકલા નજીક મહાલક્ષ્મી કોમ્પલેક્ષમાં આવેલી એસજી એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીના બે કર્મચારીઓ ગ્રાહકો પાસેથી નાણાં ટ્રાન્સફર માટેની રકમ તથા પેઢીની સિલક મળી કુલ […]

વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના વાહનો માટે દહેજ જવું સરળ બનશે, ફોરલેન માટે ખાતમૂહુર્ત

મુખ્યમંત્રીએ 400 કરોડ રૂપિયાના ખર્ચે 46 કિમીના માર્ગનું ફોરલેન માટે ખાતમુહૂર્ત કર્યું, ભરૂચમાં રૂ. 637 કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયા, ગુજરાતના વિકાસની ગતિ બમણી થઈ છે:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના આમોદ-રોઝા-ટંકારીયા-મુલેરના 46 કિ.મી. માર્ગને રૂ. 400 કરોડના અંદાજિત ખર્ચે ફોરલેન અને મજબૂતીકરણના કામનું ઈ-ખાતમુહૂર્ત ભરૂચમાં સંપન્ન કર્યું હતું.  આ રોડ ફોરલેન થવાના પરિણામે વડોદરા-મુંબઈ […]

ભરુચના દહેજની એક કંપનીમાં ગેસ લીકેજ થતાં ચાર કામદારના મોત

અમદાવાદઃ ભરૂચથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યાં છે. ભરુચના દહેજ વિસ્તારમાં આવેલી GFL કંપનીમાં ગેસ લીકેજ થતાં ચાર કામદાર મૃત્યુ પામી જતાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાની જાણકારી મળતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ભરૂચના દહેજમાં આવેલ જીએફએલ કંપનીમાં ગેસ ગળતરને કારણે ચાર કામદારોના મોત થયા છે. જીએફએલ કંપનીના સીએમએસ પ્લાન્ટમાં […]

ભરૂચના નેશનલ હાઈવે પર સ્થાનિક વાહનો પાસેથી ટોલ વસુલાતા કરાયો ચક્કાજામ

નર્મદા બ્રિજના ટોલપ્લાઝા પર સ્થાનિક લોકોને ટોલમાંથી મુક્તિ અપાય છે ફાસ્ટટેગ સિસ્ટમ લાગુ થતાં બાદ સ્થાનિક વાહનોનો ટોલ ઓટોમેટિક કપાઈ જાય છે અનેક રજુઆત છતાંયે પ્રશ્નનું નિરાકરણ ન આવતા લોકોએ હાઈવે પર ચક્કાજામ કર્યો ભરૂચઃ શહેર નજીક નેશનલ હાઈવે પર મુલડ ટોલપ્લાઝા પર સ્થાનિકવાહનોને ટોલમુક્તિ આપવામાં આવી હોવા છતાંયે ટોલ ટેક્સ વસુલાતો હોવાને મામલે સ્થાનિક […]

ભરૂચના ગેલાની કૂવા વિસ્તારના વૃક્ષો પર વિદેશી પક્ષીઓ ઉતરી પડ્યાં

શ્રીલંકાના કાંકણખાર નામના પક્ષીઓ પ્રજનન કરી ઈંડા મુકે છે, ઘટાદાર વૃક્ષો વિદેશી પક્ષીઓના આશ્રય સ્થાન બન્યા, નર્મદા નદીમાંથી પક્ષીઓને આસાનીથી ખોરાક મળી જાય છે ભરૂચઃ શિયાળાના આગમન બાદ હવે ગુલાબી ઠંડીનો પ્રારંભ થતાં જ વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બની રહ્યા છે. કચ્છના નાનરણ, નળ સરોવર, જામનગર અને પોરબંદર સહિત ઘણાબધા વિસ્તારોમાં ભરાયેલા છીછરા પાણીમાં વિદેશી […]

ભરૂચના શુકતિર્થ નજીક નર્મદા નદીમાં પિતા-પૂત્ર સહિત ત્રણ ડૂબ્યા, બેના મૃતદેહ મળ્યા

ભરૂચના વેજલપુરનો મિસ્ત્રી પરિવાર ભોગ બન્યો, બેકોરટોક રેતી ખનનને લીધે નદીમાં ઊંડા ખાડા પડી ગયા છે, નદીમાં નાહવા પડેલા લોકો ઊંડા ખાડામાં ગરકાવ થયા ભરૂચઃ તાલુકાના શુકલતીર્થ ખાતે નર્મદામાં સ્નાન કરતાં પિતા-પૂત્ર સહિત ત્રણ ડૂબ્યા હતા, બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનોએ મૃતહેહની શોધ ખોળ હાથ ધરી હતી. અને બે મૃતદેહો મળ્યા છે, જ્યારે […]

ભરૂચના પાદરી ગામે વીજળી પડતા પિતા-પૂત્ર સહિત ત્રણના મોત

પાદરિયા ગામની સીમમાં વરસાદ પડતા લોકો ઝાડ નીચે ઊભા રહી ગયા, વરસાદ સાથે વીજળી પડતા ઝાડ નીચે ઊભેલા 8 લોકો ઢળી પડ્યાં, ત્રણના મોત, બેને ઈજા થતાં સારવાર માટે ખસેડાયા અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાય ટાણે જ વાતાવરણમાં પલટો આવ્યો બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે બપોર સુધીમાં ચારથી પાંચ તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં […]

ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી ભયજનક સપાટીએ

સરદાર સરોવરમાંથી અત્યાર સુધી પાંચ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હાલ નદી 24 ફૂટના સ્તરે વહી રહી આજ દિવસ સુધી 280 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ગુજરાતમાં સતત […]

ભરૂચઃ વરસાદી પાણીનો ભૂગર્ભ ટાંકાઓમાં કરેલો સંગ્રહ આર્શીવાદરૂપ સાબિત થયો

જુના ભરૂચના નર્મદા નદી કાંઠે આવેલા ઘણા ઉંચાઈ વાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકાનું પાણી રહીશો સુધી પહોંચતું નથી. પરંતુ આ વિસ્તારના રહીશોના મકાનોમાં વર્ષો જૂના ભૂગર્ભજળ ટાંકાઓ આર્શીવાદરૂપ સાબિત થઈ રહ્યા છે. ચોમાસાના ચાર મહિના વરસતા વરસાદના પાણીનો પોતાના મકાનમાં જ 25 થી 30 ફૂટ ઉંડા ભુગર્ભ ટાંકાઓમાં સંગ્રહ કરીને આ પાણીનો ઉપયોગ શિયાળો, ઉનાળો આમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code