1. Home
  2. Tag "bharuch"

ભરૂચના પાલેજના રેલવે ફાટક સાથે ટ્રક અથડાતા વાયર તૂટ્યો, ટ્રેન વ્યવહારને પડી અસર

અંકલેશ્વરઃ ભરૂચ જિલ્લાના પાલેજ રેલવે સ્ટેશન પર ફાટક (LC ગેટ 198)  સાથે  ડમ્પર અથડાતા કેબલ તૂટી ગયો હતો તેના લીધે પાવર સપ્લાય ફેઈલ થતા ટ્રેન વ્યવહાર 40 મિનિટ સુધી થંભી ગયો હતો. રાજધાની, અગસ્ટક્રાંતિ, તેજસ સહિત 9 થી વધુ પેસેન્જર ટ્રેનો ને  ભરૂચ સહિતના રેલવે સ્ટેશનો ઉપર 40 મિનિટથી સવા કલાક સુધી રોકી દેવામાં આવી […]

ભરૂચમાં પીકઅપ વાન પાછળ લટકેલા 4 શખસો સરદાર બ્રિજની રેલિંગ સાથે અથડાયા, 3નાં મોત

ભરુચઃ  નેશનલ હાઇવે નંબર 48 ઉપર જુના સરદાર બ્રિજમાં ભારે વાહનોના પ્રવેશ અટકાવવા લગાડાયેલી રેલિંગ સાથે પીકઅપ વાનની પાછળ લટકીને ઊભેલા ચાર વ્યક્તિઓ અથડાતા ત્રણના મોત નિપજ્યા હતા જયારે એક ગંભીર હાલતમાં ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ભરૂચના જુના સરદાર બ્રિજ પર અકસ્માતના કારણે ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. બોલેરો […]

ભરૂચઃ જર્જરિત સ્કૂલના સ્લેબનો પોપડો તુટી પડતા આઠ વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત

અમદાવાદઃ રાજ્યના વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ મળી રહે તે માટે પગલા ભરવામાં આવી રહ્યાં હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભરૂચના જિલ્લાના આદિવાસી વિસ્તારમાં એક જર્જરિત સ્કૂલના સ્લેબનો પોપડો તુટીને પડતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં લગભગ 8 જેટલી વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત થયાં હતા. આ બનાવની જાણ થતા શિક્ષણ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી […]

મોંઘવારી પતંગ ઉદ્યોગને પણ નડી, ભરૂચમાં પતંગોનો ગૃહ ઉદ્યોગ હવે નામશેષ થવાને આરે

અમદાવાદઃ ગુજરાતમાં દરેક પર્વ ધામધૂમ અને આનંદોલ્લાસથી ઊજવાતા હોય છે. જેમાં ઉત્તરાણનું પર્વ એ અનોખુ પતંગોત્સવ બની રહેતું હોય છે. રાજ્યના તમામ મહાનગરોથી લઈને ગામડાંમાં પણ આકાશ રંબેરંગી પતંગોથી છવાય જતું હોય છે. દોરી-પતંગનો ઉદ્યોગ અનેક લોકોને રોજગારી પણ પુરી પાડે છે. ગુજરાતમાં ખંભાત ઉપરાંત ભરૂચ અને જંબુસરના પતંગ ખુબ વખણાય છે. ભરૂચમાં એક સમયે […]

ભરૂચમાં સારા પગારની નોકરી છોડી બે ભાઈઓ પિતા સાથે ખેતીમાં જોડાયા, ફૂલની ખેતીથી મબલખ કમાણી કરી

અમદાવાદઃ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના ખેડૂત પિતા અને બે પુત્રોએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કૃષિ સહાય યોજનાનો લાભ લઈ ગ્રીન હાઉસ બનાવી ધર આંગણે વિદેશી મૂળના ફૂલોની અનોખી ખેતી કરી આર્થિક ઉન્નતિની સાથે  આધુનિક ખેતીનો પરચો આપ્યો હતો. ઉચ્ચ અભ્યાસી બંન્ને પુત્રોએ ઉચ્ચ પગારની નોકરી છોડી ખેતીમાં રુચિ આવતા પિતા સાથે ખેતી […]

PM મોદી રવિવારે સવારે ખેડા તથા સાંજે નેત્રંગ ગામમાં કરશે ચૂંટણી પ્રચાર – સોમવારે આ મુજબ રહેશે PM મોદીનો કાર્યક્રમ

પીએમ મોદી રવિવારે નેત્રંગ ગામમાં કરશે ચૂંટણી પ્રચાર આ પહેલા તેઓ ખેડામાં જનસભા સંબોધશે સોમવારે પણ પીએમ મોદી પ્રચારના કામોમાં ગુજરાતમાં જ રહેશે ભરુચઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી પોતાની બધી જ તાકાત પ્રચાર પ્રસારમાં લગાવી રહી છે જેના પરિણામ સ્વરુપે બીજેપીના અનેર વરિષ્ટ નેતાઓ […]

ભરૂચના આલીયાબેટ પર માત્ર 212 મતદારો માટે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઊભું કરાશે

ભરૂચઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત થતાં જ રાજકીય પક્ષોએ ઉમેદવારાની પસંદગીની પ્રકિયા આખરી તબક્કામાં આરંભી દીધી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ થઇ છે. ચૂંટણી પંચ દ્વારા મતદારો વધુ મતદાન અને સરળતાથી કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં અન્ય મતદાન મથકોથી એક અલગ મતદાન મથક […]

ભરૂચ પાસે રાષ્ટ્રીય ઘોરી માર્ગ પર પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા, ત્રણના મોત

ભરૂચઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ભરૂચ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. લાભપાંચમની સવાર કેટલાક મુસાફરો માટે કાળમુખી બની હતી. ભરૂચના નબીરપુર પાસે વહેલી સવારે ધુંધળા વાતાવરણમાં એકસાથે પાંચ વાહનો અથડાયા હતા. 5 વાહનોના અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા […]

દેશની જનતાને દિવાળીમાં ભારતમાં બનતા ફટાકડા લેવાની પીએમ મોદીએ કરી અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદીએ ભરૂચમાં રૂ. 8,200 કરોડના વિકાસ કામોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. તેમજ પીએમના હસ્તે ભરૂચના આમોદથી રૂ. 8238.90 કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ કરવામાં આવ્યા હતું. જંબુસરમાં રાજ્યના સર્વ પ્રથમ સુવિધાયુક્ત બલ્ક ડ્રગ પાર્કનું ખાતમુહૂર્ત કર્યું તેમજ વડાપ્રધાને ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સના વિવિધ […]

ગુજરાતના ભરુચમાં જનમેદની સંબોધતા PM મોદીએ  મુલાયમ સિંહજીને યાદ કર્યા 

ભરુચમાં સભા સંબોધતા પીએમ મોદીએ મુલાયમસિંહજીને કર્યા યાદ તેમના આશિર્વાદ અને સલાહ મારી અમાનત છે – પીએમ મોદી   ભરુચઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે આજે તેમની ગુજરાત મુલાકાતનો બીજો દિવસ છે ત્યારે તેઓ રાજ્યના ભરુચ શહેરમાં જનસભાને સંભોધિત કરી રહ્યા છે આ દરમિયાન તેમણે આજરોજ સવારે સ્વર્ગવાસ પામેલા સપાના નેતા મુલાયમ સિંહજીને પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code