ભાવનગર જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં તળાજા તાલુકો મોખરે
ભાવનગર જિલ્લામાં કુલ 53,600 હેક્ટરના ઉનાળુ વાવેતર તળાજા તાલુકામાં જ 20,307 હેક્ટરમાં ઉનાળુ વાવેતર તળાજા તાલુકાને શેત્રુંજી નહેર સિંચાઈનો વધુ લાભ મળતો હોય વાવેતરમાં વધારો ભાવનગરઃ જિલ્લામાં ઉનાળુ વાવેતર 53,600 હેકટરમાં થયું છે. જેમાં બાજરી, મગફળી, તલ અને ઘાસચારા સહિત વિવિધ પાકોનું વાવેતર કરાયું છે. આ વખતે ઉનાળું વાવેતરમાં તળાજા તાલુકો મોખરે છે. જિલ્લાના કુલ […]