1. Home
  2. Tag "Bhavnagar district"

ભાવનગર જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં તળાજા તાલુકો મોખરે

ભાવનગર જિલ્લામાં કુલ 53,600 હેક્ટરના ઉનાળુ વાવેતર તળાજા તાલુકામાં જ 20,307 હેક્ટરમાં ઉનાળુ વાવેતર તળાજા તાલુકાને શેત્રુંજી નહેર સિંચાઈનો વધુ લાભ મળતો હોય વાવેતરમાં વધારો ભાવનગરઃ જિલ્લામાં ઉનાળુ વાવેતર 53,600 હેકટરમાં થયું છે. જેમાં બાજરી, મગફળી, તલ અને ઘાસચારા સહિત વિવિધ પાકોનું વાવેતર કરાયું છે. આ વખતે ઉનાળું વાવેતરમાં તળાજા તાલુકો મોખરે છે. જિલ્લાના કુલ […]

ભાવનગર જિલ્લામાં બે લાખ વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસ

શાળા આરોગ્ય તપાસમાં 60 વિદ્યાર્થીઓને હ્રદય રોગની બિમારી 18 બાળકોને કેન્સર અને14ને કીડનીની બિમારી ચામડીની બીમારી ધરાવતા 2954 બાળકોનું નિદાન ભાવનગરઃ રાજ્યમાં શાળાઓના બાળકોને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આર.બી.એસ.કે.) અંતર્ગત આરોગ્ય તપાસણી કરવામાં આવતી હોય છે. ભાવનગર જિલ્લામાં પણ એક વર્ષ દરમિયાન જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી જેમાં 60 બાળકને હૃદય, […]

ભાવનગર જિલ્લાનો 152 કિમીનો દરીયા કિનારો છતાંયે વિકાસમાં પછાત રહ્યો

રાજકીય નેતાઓની ઉપેક્ષાથી જિલ્લો વિકાસમાં પછાત રહ્યો રોજગારી આપે એવા ઉદ્યોગો ન હોવાથી બેરોજગારીનું પ્રમાણ સૌથી વધુ દરિયા કિનારે સુંદર બીચ હોવા છતાંયે પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરાતો નથી ભાવનગરઃ રાજ્યના નાના-મોટા તમામ શહેરોનો વિકાસ થયો છે, પણ ભાવનગર શહેર અને જિલ્લો વિકાસમાં ખૂબ પાછળ છે. ભાવનગર જિલ્લાને કુદરતી રીતે 152 કિ.મી. લાંબો વિશાળ દરિયા કિનારો […]

ભાવનગર જિલ્લામાં સિંહ અને દીપડાની સંખ્યામાં વધારો

સિંહ પરિવારે પાલિતાણા અને સિહોર તાલુકામાં નવું રહેઠાણ બનાવ્યું, ખેડુતોના ખૂલ્લા કૂવામાં દીવાલ બાંધવા વન વિભાગે કરી અપીલ, પશુ મારણના વધતા બનાવો ભાવનગર:  ગોહિલવાડ વનરાજોને ગમી ગયું હોય તેમ સિંહોની વસતીમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગર જિલ્લામાં મહુવા, તળાજા, ઘોઘા તાલુકામાં સિંહનો વસવાટ ઘણા સમયથી છે. હવે સિહોર અને પાલિતાણામાં પણ સિંહોએ વસવાટ શરૂ કર્યો […]

ભાવનગર જિલ્લામાં રવિ સીઝનમાં 15900 હેકટરમાં ડુંગળીનું વાવેતર

ગુજરાતમાં ડુંગળીના કૂલ વાવેતરમાં ભાવનગરનો હિસ્સો 64 ટકા, ગોહિલવાડમાં ગત વર્ષની તુલનાએ આ વખતે ડુંગળીના વાવેતરમાં વધારો, ભાવનગર જિલ્લામાં 44000 હેટકરમાં વાવણીનું કાર્ય પૂર્ણ ભાનગરઃ જિલ્લામાં રવિ સીઝનમાં હાલ વાવણીનું કાર્ય ચાલી રહ્યું છે. જેમાં જિલ્લામાં ડુંગળી સહિત વિવિધ પાકોનું સરેરાશ 44000 હેકટરમાં વાવેતર થયું છે. જેમાં સૌથી વધુ ડુંગળીનું 15900 હેકટરમાં વાવેતર થયું છે. […]

ભાવનગર જિલ્લામાં વરસાદને લીધે કપાસ અને મગફળીના પાકને નુકશાન

ખરીફ સીઝનની વિદાય ટાણે જ વરસાદ પડ્યો, મગફળી અને કપાસનો પાક ભીંજાઈ જતા ખેડુતોને મુશ્કેલીમાં મુકાયા, જિલ્લામાં 2. 30 લાખ હેટકરમાં કપાસનું વેવાતર થયું હતું ભાવનગરઃ ગોહિલવાડમાં છેલ્લા બે-ત્રણ દિવસથી પડેલા વરસાદને કારણે કપાસ અને મગફળીના પાકને નુકસાન થયુ છે. ભાવનગર જિલ્લામાં હાલ ખરીફ સીઝનના પાકની ખેડુકો લલણી કરી રહ્યા છે. મગફળીનો પાક તો તૈયાર થઈને […]

ભાવનગર જિલ્લામાં 51258 હેકટરમાં ઉનાળું વાવેતર, તળાજા તાલુકામાં સૌથી વધુ વાવેતર

ભાવનગરઃ જિલ્લામાં ઉનાળુ વાવેતર પૂર્ણ થયું છે. જે વિસ્તારમાં સિંચાઈની સુવિધા છે, એવા વિસ્તારોમાં ઉનાળું વાવેતર સૌથી વધુ થયું છે. જિલ્લાના કુલ વાવેતરમાં તળાજા તાલુકાનો જ હિસ્સો લગભગ 40% જેટલો છે. જેમાં મુખ્ય પાકોના વાવેતરમાં બાજરી, મગફળી અને તલનું સૌથી વધુ વાવેતર થયુ છે. જિલ્લામાં કુલ 51,258 હેક્ટરમાં ઉનાળુ વાવેતર કરાયુ છે. જિલ્લાના કૃષિ વિભાગના […]

ભાવનગર જિલ્લામાં 44,100 હેકટરમાં ઉનાળું વાવણી, મગફળી બાજરીનું સૌથી વધુ વાવેતર

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં સારા વરસાદ અને સિંચાઈ માટેના પાણીની સમસ્યા ન સર્જાતા ખરીફ અને રવિપાકની સીઝનમાં ખેડુતોએ સારૂએવું ઉત્પાદન મેળવ્યું હતું. હવે રવિ સીઝન પૂર્ણ થતાં ખેડુતોએ ઉનાળું પાકની વાવણી શરૂ કરી છે. જેમાં આ વખતે ભાવનગર જિલ્લો ડુંગળી અને મગફળીના વાવેતરમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને છે. રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર 7,500 હેક્ટર થયું છે […]

ભાવનગર જિલ્લામાં 357 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી ન થતાં વહિવટદારનું શાસન

ભાવનગરઃ  જિલ્લાની કુલ 664 પૈકી 357 ગ્રામ પંચાયતોની ચૂંટણી નહીં થવાને કારણે તમામ 357 ગ્રામ પંચાયતોમાં વહીવટદાર શાસન ચાલી રહ્યું છે.  એટલે કે ભાવનગર જિલ્લામાં અડધો અડધ ગ્રામ પંચાયતોમાં વહીવટદારનું શાસન છે. તલાટીઓ જ વહીવટદાર હોવાને કારણે ગ્રામજનોને પણ હાલાકી વેઠવી પડે છે. ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોના સરપંચ, ઉપ સરપંચ અને સભ્યો માટેની ચૂંટણી યોજવા […]

ભાવનગર જિલ્લાની શાળાઓમાં 700ની જિલ્લાફેર બદલી થતાં હવે 1071 શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી

ભાવનગરઃ જિલ્લામાં તાજેતરમાં પ્રાથમિક શિક્ષકોનો જિલ્લાફેર બદલી કામ્પ યોજાયો હતો. જેમાં 700 જેટલા શિક્ષકોએ પોતાના વતનમાં જવા માટે જિલ્લાફેર બદલીઓ માગતા તેને મંજુર કરવામાં આવતા 700 શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લા બહાર નોકરી કરતા 100 શિક્ષકો બદલી થઈને આવતા હજુ 1071 જેટલા શિક્ષકોની ઘટ પડી છે. આમ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોના અભાવે શિક્ષણ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code