1. Home
  2. Tag "Bhavnagar"

પશ્વિમ રેલવે દ્વારા ભાવનગરને કરાતો અન્યાય, માગણી છતાં લાંબા અંતરની ટ્રેનો શરૂ કરાતી નથી

ભાવનગરઃ પશ્વિમ રેલવે દ્વારા ભાવનગરને અન્યાય કરવામાં આવી રહ્યો હોય તેમ વર્ષોથી માગણી છતાંયે લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવામાં આવતા નથી. બોટાદથી ગાંધીગ્રામ-અમદાવાદ વચ્ચે બ્રોડગેજ લાઈનનું રૂપાંતર થયા બાદ પણ આ રૂટ્સ પર વધુ ટ્રેનો દોડાવવામાં આવતા નથી. આ ટુંકા રૂટ્સ પરથી ભાવનગર અને અમદાવાદ વચ્ચેનું અંતર પણ ઘટી જાય છે. અને પ્રવાસીઓનો સમય પણ […]

ભાવનગરના અલંગ શીપબ્રેકિંગ યાર્ડના અપગ્રેડેશન માટે જાપાનના પ્રતિનિધિ મંડળે લીધી મુલાકાત

ભાવનગરઃ જિલ્લાનો અલંગ ખાતેનો શીપબ્રેકિંગ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડને આધૂનિક ટેકનોલોજી કેવી રીતે ટ્રાન્સફર કરી શકાય, ફંડિંગ, ટીએસડીએફ સાઇટનું અપગ્રેડેશન કઇ રીતે કરી શકાય તેના અભ્યાસ કરવા માટે જાપાની પ્રતિનિધિ મંડળ અલંગની મુલાકાતે આવ્યુ હતુ. ક્યાં અપગ્રેડેશન કરી શકાય તેની નોંધ લેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ અલંગમાં […]

ગુજરાત સરકારની નીતિ-રીતિને કારણે ગ્રાન્ટેડ શાળાઓની અધોગતિ, ભાવનગરમાં 19 વર્ગો બંધ થશે

ભાવનગરઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની નીતિ-રીતિને કારણે ગ્રાન્ટેડશાળાઓની હાલત કફોડી બનતી જાય છે. ગ્રાન્ટ, ભરતી, શિક્ષકોની ભરતી વિગેરે મામલે સરકારની અણઘડ નીતિને લીધે સામાન્ય પરિવારના બાળકોને શિક્ષણ આપતી ધો.9થી 12ની ગ્રાન્ટેડ શાળાઓનું હવે અસ્તિત્વ ખતરામાં છે. ગુજરાતમાં છેલ્લાં 18 વર્ષમાં સરકારની શિક્ષણના ખાનગીકરણની નીતિને લીધે 2600 જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને કાયમી તાળા […]

ભાવનગરના સનાળા ગામે પીળા તરબૂચની ખેતી, સ્વાદમાં લાલ તરબૂચ કરતા પણ મીંઠા

ભાવનગરઃ ગોહિલવાડ પંથક કૃષિ ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રે અવનવા સંશોધન માટે જાણીતો છે. ત્યારે જિલ્લાના જેસર તાલુકાના સનાળા ગામના ખેડુતે પીળા તરબૂચની સફળ ખેતી કરી છે. જે સ્વાદમાં લાલ તરબૂચ કરતા પણ મીંઠા છે. ગરમીની સીઝનમાં તરબૂચ ખાવાની એક અલગ જ મજા છે. ત્યારે પીળા તરબૂચ પણ આ વિસ્તારની એક ઓળખ બની ગયા છે. ભાવનગર […]

ભાવનગર ડમીકાંડ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ હાજર ન થતાં પોલીસે ફરી સમન્સ મોકલ્યું

ભાવનગરઃ ગુજરાતમાં નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપરલિકની ઘટનાઓ બાદ હવે ડમીકાંડ પ્રકાશમાં આવ્યું છે. આ ડમીકાંડ પ્રકાશમાં લાવનારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને પોલીસે સમન્સ પાઠવીને જવાબ માટે આજે બુધવારે બોલાવ્યા હતા. પણ પોતે બિમાર હોવાનું કહીને યુવરાજસિંહ પોલીસ સમક્ષ હાજર થયા નહતા અને 10 દિવસનો સમય માંગ્યો હતો. પોલીસ દ્વારા હવે યુવરાજસિંહને ફરીવાર સમન્સ પાઠવી 21 […]

ભાવનગરને પાણી પુરૂ પાડતા બોર તળાવમાં સિદસર ગામના ગટરનું પાણી ઠલવાતું હોવાની રાવ

ભાવનગરઃ શહેરને પાણી પુરી પાડતું ગૌરીશંકર તળાવ ઐતિહાસિક છે. આ તળાવ બોર તળાવના નામે ઓળખાય છે. છેલ્લા ઘણા વર્ષોથી મેઘમહેરને કારણે ભાવનગર શહેર માટે પીવાના પાણીની સમસ્યા ઉનાળામાં પણ નહીવત રહી છે. બોરતળાવ પણ આખું વર્ષ ભર્યું ભર્યું રહ્યું છે. અને બોરતળાવના પાણીનો પીવા માટે ઉપયોગ પણ કરાય છે. ત્યારે શહેરના સીમાડે આવેલા સિદસર ગામના […]

ભાવનગરના જવાહર મેદાનની માલિકી કોની, સરકારી વિભાગોમાં મતભેદો, લાખોની લોખંડની ગ્રીલ ગાયબ

ભાવનગરઃ શહેરની મધ્યમાં જવાહર મેદાન આવેલું છે. જે ગધેડિયા ફિલ્ડ તરીકે પણ ઓળખાય છે. આ વિશાળ ગ્રાઉન્ડ પર લોકસભા કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન વિશાળ સભાઓ યોજાતી હોય છે. તેમજ શહેરના મોટા ઈવેન્ટ પણ આ સ્થળે યોજવામાં આવતા હોય છે. પરંતુ સવા બે લાખ સ્કવેર મીટરમાં પથરાયેલા જવાહર મેદાનની માલિકી કોની તે અગે સરકારી વિભાગો જ […]

ભાવનગરના મહુવા તાલુકામાં નાના-મોટા 4 બંધારાને કારણે 30 હજાર વીઘા જમીને મળતો સિંચાઈનો લાભ

ભાવનગરઃ  જિલ્લાના મહુવા તાલુકામાં  બે મોટા અને બે નાના બંધારા બનાવવામાં આવ્યાં હતા . જેના કારણે ખેતીની દિશા જ બદલાઇ ગઇ છે.  લોકોના પરિશ્રમથી બનાવેલા નાના-મોટા ચાર બંધારાને કારણે હવે સિંચાઈ માટેના પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ મહુવા તાલુકામાં  બે મોટા અને બે નાના એમ કુલ ચાર બંધારા પૂર્વ ધારાસભ્ય ડો. […]

ભાવનગર શહેરમાં જાહેર રસ્તાઓ પર અડીંગો જમાવીને બેસતા રખડતા ઢોર, વાહનચાલકો પરેશાન

ભાવનગરઃ શહેરના જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ ફરીવાર શરૂ થયો છે. રખડતા ઢોર મુખ્ય રસ્તાઓની બજારોમાં અડિંગો જમાવીને બેસી રહેતા હોવાથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગત જાન્યુઆરી માસથી દબાણ હટાવ, પ્લાસ્ટિક ડ્રાઈવ અને રસ્તા પર રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ હાથ ધરી છે. પરંતુ કોર્પોરેશનની એક સાંધે ત્યાં તેર તૂટે […]

ભાવનગરમાં એચ3એન2નો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં

અમદાવાદઃ ભારતમાંથી કોરોના સંપૂર્ણ રીતે નાબુદ થયો નથી ત્યારે હવે એચ-3એન-2 વાયરસના કેસ વધી રહ્યાં છે. ગુજરાતના વડોદરામાં ઈન્ફ્લુએન્ઝા વાયરસ H3N2થી મહિલાનું મોતની ઘટના બાદ વધુ એક કેસ સામે આવ્યો છે. ભાવનગરમાં H3N2નો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ભારતમાં સતત ઈન્ફ્લુએન્ઝા વાયરસ H3N2ના કેસ વધી રહ્યા છે. શરદી, ખાંસી અને તાવના કેસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code